Site icon

Vikrant Massey: વિક્રાંત મેસી એ પુત્રના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ ની કોલમ ખાલી રાખતા ઉઠ્યા સવાલ, અભિનેતા એ તેનું કારણ આપતા આપ્યો આવો જવાબ

Vikrant Massey: વિક્રાંત મેસી એ પુત્રના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ ની કોલમ ખાલી રાખતા કહ્યું – “મને ધર્મથી વધુ માનવતા મહત્વપૂર્ણ લાગે છે”

Vikrant Massey Leaves Religion Column Blank in Son Birth Certificate Shares Deep Spiritual Beliefs

Vikrant Massey Leaves Religion Column Blank in Son Birth Certificate Shares Deep Spiritual Beliefs

News Continuous Bureau | Mumbai

Vikrant Massey: અભિનેતા વિક્રાંત મેસી  તાજેતરમાં પોતાના આધ્યાત્મિક વિચારો અને પરિવારના મૂલ્યો વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે પોતાના પુત્ર વરદાનના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ નું કોલમ ખાલી રાખવાનો નિર્ણય તેણે અને પત્ની શીતલ ઠાકુરેમળીને લીધો છે. વિક્રાંતના મતે, ધર્મ એ વ્યક્તિગત પસંદગી છે અને જીવન જીવવાનો એક માર્ગ છે, કોઈ નિશ્ચિત ઓળખ નહીં.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayana: રામાયણ ના મેકર્સ લાવી રહ્યા છે દર્શકો માટે મોટું સરપ્રાઈઝ, આ દિવસે જોવા મળશે ફિલ્મ ની પહેલી ઝલક

ધર્મથી વધુ માનવતા અને આધ્યાત્મિકતા

વિક્રાંત મેસીનું માનવું છે કે ધર્મ એ માનવ દ્વારા રચાયેલ સંકલ્પના છે, જે વ્યક્તિને પોતાની આધ્યાત્મિક દિશા પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. તે મંદિરો, ગુરુદ્વારાઓ અને દરગાહોમાં જઇને શાંતિ અનુભવે છે. તે રોજ ભગવાનનો આભાર માનતા રહે છે અને માનતા છે કે કોઈ શક્તિ હંમેશા તેમનું ધ્યાન રાખે છે.વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે પોતાના પુત્ર વરદાનને ધર્મ અને જાતિ આધારિત પૂર્વગ્રહોથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. વિક્રાંતના મતે, જો તેમનો પુત્ર ક્યારેય કોઈ વ્યક્તિ સાથે તેના ધર્મ કે જાતિના આધારે વર્તન કરશે, તો તેમને ખૂબ દુઃખ થશે.


વિક્રાંતના પિતા ખ્રિસ્તી છે, માતા શીખ  છે અને તેના ભાઈએ 17 વર્ષની ઉંમરે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. આથી તેમના ઘરમાં વિવિધ ધર્મોનું પાલન થાય છે. હાલમાં વિક્રાંત શ્રી શ્રી રવિશંકર  પર આધારિત બાયોપિકની તૈયારીમાં વ્યસ્ત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version