Site icon

શું રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ નો અંત આવશે? આજે બપોરે 3.30 વાગ્યે અહીં બંને દેશો વચ્ચે થશે વાતચીત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

પરમાણુ હુમલાની ધમકી વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયા સાથે શાંતિપૂર્ણ વાટાઘાટ યોજવા માટે તૈયાર થઈ ગયા છે. 

યુક્રેન રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે યુક્રેન પડોશી બેલારુસમાં રશિયન પ્રતિનિધિઓને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા સંમત થયું છે.

લગભગ આજે બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે વાતચીત થશે.

આ વાટાઘાટ કોઈપણ પ્રકારની પૂર્વશરત વગર યોજવામાં આવશે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેને અગાઉ બેલારુસમાં મંત્રણા કરવાનો ઇનકાર કર્યો હતો.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાની ફિરાકમાં છે રૂસ, આટલા આતંકીઓ મોકલી દીધા, યુક્રેની રાષ્ટ્રપતિના દાવાથી ખળભળાટ

India Russia Defence Deal:શું છે Pantsir-S1M? રશિયાએ S-400 સાથે ભારતને આપી આ શક્તિશાળી સિસ્ટમની ઓફર, દુશ્મનોમાં ફફડાટ
Historic Move:અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર! કરન્સી નોટો પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સિગ્નેચર જોવા મળશે, જાણો શું છે આ મોટા ફેરફાર પાછળનું કારણ.
US-Iran War: યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાન માલામાલ! હોર્મુઝની ખાડી પર કબજો જમાવીને કરી રહ્યો છે ₹1300 કરોડની દૈનિક કમાણી, જાણો શું છે આખો ખેલ.
US-Israel-Iran War Update: ઈરાન-અમેરિકા તણાવમાં મોટો વળાંક! તેહરાનની અપીલ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હથિયારો હેઠા મૂક્યા, મિડલ ઈસ્ટમાં શું શાંતિ સ્થપાશે?
Exit mobile version