Site icon News Continuous Bureau | Mumbai

માત્ર મનુષ્ય જાત નહીં હવે રોગો પણ નવા યુગમાં પગ મૂકી રહ્યા છે,  તેના પ્રકારો બદલાઈ રહ્યા છે. WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક જીનોમિક ટેક્નોલોજીમાં રોકાણ કરવા પર ભાર  મૂક્યો.  જાણો શું છે સમગ્ર મામલો. 

 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના ભૂતપૂર્વ ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને હાકલ કરી છે કે જીનોમિક ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવામાં આવે.  એક સાર્વજનિક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે  હવે આપણે જીનોમિક રોગચાળા અને જીનોમિક સર્વેલન્સના યુગમાં આગળ વધી રહ્યા છીએ. તેમણે જીનોમિક ટેક્નોલોજીમાં રોકાણ કરવાની જરૂરિયાત આ સંદર્ભે વાત કરી હતી.

there should be more investment in genome sequencing. 

માત્ર મનુષ્ય જાત નહીં હવે રોગો પણ નવા યુગમાં પગ મૂકી રહ્યા છે, તેના પ્રકારો બદલાઈ રહ્યા છે. WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક જીનોમિક ટેક્નોલોજીમાં રોકાણ કરવા પર ભાર મૂક્યો. જાણો શું છે સમગ્ર મામલો.

‘DPHICON – 2022’ ખાતે ‘ઇમર્જિંગ એન્ડ રિ-ઇમર્જિંગ ચેપી રોગો: હેન્ડલિંગ ધ અનઇનવાઇટેડ વિઝિટર’ પર બોલતા, સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોવિડ-19 રોગચાળાએ જીનોમિક ટેકનોલોજીનું વિસ્તરણ જોયું. આ ઉપરાંત તેણે જણાવ્યું કે દરેક જિલ્લામાં  આખું genome sequence  મુકવાની જરૂર નથી. પરંતુ સમગ્ર જીનોમ સિક્વન્સિંગના અદ્યતન પ્રકાર માટે રાજ્યમાં એક-બે પ્રયોગશાળાઓ હોઈ શકે છે.  

પોતાના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જંગલી પ્રાણીઓ, પાળેલા પ્રાણીઓ, ખેતી, ઔદ્યોગિકરણ, શહેર, વન્યજીવ નો વેપાર તેમજ એવા અનેક કારણો છે જેથી વાયરસ એક પ્રજાતિ માંથી બીજી પ્રજાતિમાં પહોંચી શકે છે.  એ પ્રજાતિ માંથી બીજી પ્રજાતિમાં પહોંચવા માટે દરેક વાયરસને એક અનુકૂળ વાતાવરણ ની જરૂર હોય છે.  બદલાયેલી પરિસ્થિતિમાં આવું વાતાવરણ તે વાયરસ ને મળી રહે છે.  ઉદાહરણ તરીકે covid 19. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Health tips : બદલાતી સિઝનમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે પીઓ આ ફળનો મિલ્ક શેક

છેલ્લા એક વર્ષમાં, ઓમિક્રોન વેરિઅન્ટ હતું અને હવે ઓમિક્રોનના 500 થી વધુ પેટા-વંશને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. “તેઓ પાસે જટિલ નંબરિંગ સિસ્ટમ છે પરંતુ તેમાંથી કોઈપણને તબીબી રીતે વધુ ગંભીર રોગ હોવાનું સાબિત થયું નથી. તેથી, રસીઓ હજુ પણ આપણને ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપી રહી છે,

 

Dehydration Symptoms ડિહાઇડ્રેશન કે કોઈ ગંભીર બીમારી? વારંવાર તરસ લાગવાના આ લક્ષણોને હળવાશથી લેવાની ભૂલ ન કરતા
Iodine Deficiency Diet સતત થાક અને નબળાઈ લાગે છે? શરીરમાં હોઈ શકે છે આયોડિનની કમી, આ 4 ખોરાક ખાવાથી મળશે રાહત
Aquagenic Pruritus Rare Skin Condition ૫ વર્ષથી પાણીમાં રહેતો યુવક, બહાર આવતા જ થાય છે અસહ્ય બળતરા દુર્લભ બીમારીએ તબીબોને પણ મૂક્યા મુંઝવણમાં
FSSAI Appeal to Minimize Food Waste ખાદ્ય સુરક્ષા માટે FSSAI નું મોટું અભિયાન ફૂડ વેસ્ટેજ અટકાવવા સાથે પે્કડ ફૂડ પર લેબલ વાંચવાની આદત પાડવા આહ્વાન
Exit mobile version