Site icon News Continuous Bureau | Mumbai

Jayanti Dalal : 18 નવેમ્બર 1909 ના જન્મેલા, જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા

Jayanti Dalal : જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા

Born on 18 November 1909, Jayanti Dalal was a Gujarati writer, freedom fighter and social reformer.

Born on 18 November 1909, Jayanti Dalal was a Gujarati writer, freedom fighter and social reformer.

 News Continuous Bureau | Mumbai 

Jayanti Dalal : 1909 માં આ દિવસે જન્મેલા, જયંતિ ઘેલાભાઈ દલાલ ગુજરાતી સાહિત્યકાર ( Gujarati writer ) , સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી.  તેમણે એકાંકી નાટકો, ટૂંકી વાર્તાઓ અને સંપાદિત પ્રકાશનો લખ્યા. સાહિત્યના ( literature ) ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમને 1959માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક થી નવાજવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો :  National Naturopathy Day : આજે છે રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ, જાણો આયુર્વેદના ફાયદા અને શા માટે ઉજવવામાં આ દિવસ…

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version