Site icon News Continuous Bureau | Mumbai

P. C. Mahalanobis : 29 જૂન 1893 ના જન્મેલા, પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતા..

P. C. Mahalanobis : પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતા..

Born on 29 June 1893, Prashant Chandra Mahalanobis was an Indian applied statistician and scientist.

Born on 29 June 1893, Prashant Chandra Mahalanobis was an Indian applied statistician and scientist.

News Continuous Bureau | Mumbai

P. C. Mahalanobis: 1893 માં આ દિવસે જન્મેલા, પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી ( Statistician ) અને વૈજ્ઞાનિક હતા, એટલું જ નહીં તેઓ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ સાયન્સના ( Indian Statistical Sciences ) સ્થાપક હતા. તેઓ સ્ટેટીસટીક્સ માપદંડ મહાલનોબિસ ડિસ્ટન્સ, મોટા પાયે સેમ્પલના સર્વેક્ષણ સહિતના યોગદાન માટે જાણીતા છે. આ ઉપરાંત વિવિધ જૂથોમાં સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની તુલના કરવાના તેમના ‘ફ્રેક્ટાઈલ ગ્રાફિકલ એનાલિસિસ’ ( Fractile Graphical Analysis ) નામની પદ્ધતિની શોધ પણ ખૂબ પ્રખ્યાત છે. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો : Ashutosh Mukherjee : 29 જૂન 1864 ના જન્મેલા, સર આશુતોષ મુખર્જી એક પ્રખ્યાત બંગાળી શિક્ષણશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી, બેરિસ્ટર અને ગણિતશાસ્ત્રી હતા.

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version