Site icon News Continuous Bureau | Mumbai

Mahavir Janma Kalyanak : મહાવીર જન્મ કલ્યાણક એ જૈન સમુદાયનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે.. આ દિવસે થયો હતો છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ..

Mahavir Janma Kalyanak : મહાવીર જન્મ કલ્યાણક એ જૈન સમુદાયનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે.. આ દિવસે થયો હતો છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ..

Mahavir Janam Kalyanak is the most important festival of Jain community.. Last Tirthankar Mahavir Swami was born on this day.

Mahavir Janam Kalyanak is the most important festival of Jain community.. Last Tirthankar Mahavir Swami was born on this day.

News Continuous Bureau | Mumbai

Mahavir Janma Kalyanak : મહાવીર જયંતી પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને જૈનો તહેવાર ( Jain festival ) તરીકે મનાવે છે. તેમ જ આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસને મહાવીરજયંતી ( Mahavir Jayanti ) તરીકે પણ ઓળખવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Sudhakar Chaturvedi : 20 એપ્રિલ 1897 ના જન્મેલા, પંડિત સુધાકર ચતુર્વેદી એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વૈદિક વિદ્વાન હતા..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version