Site icon

અમરનાથની યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ!! આ વર્ષે પણ નહીં થાય ‘બર્ફીલા બાબા’ના પ્રત્યક્ષ દર્શન ; જાણો વિગતે

કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે.

જો કે, ભક્તો 28 જૂનથી ઓનલાઈન દર્શન કરી શકશે.

Join Our WhatsApp Community

કોરોનાને લીધે, મોટા ધાર્મિક કાર્યક્રમો અને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ છે. તેને ધ્યાનમાં રાખીને, યાત્રા રદ કરવામાં આવી છે. 

યાત્રા રદ કરવાનો નિર્ણય અમરનાથ શ્રાઇન બોર્ડની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો છે.  

નોંધનીય છે કે ગયા વર્ષે પણ અમરનાથ યાત્રા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી.

મુંબઈમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્; BMCએ જાહેર કરી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version