Site icon

અમરનાથની યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ!! આ વર્ષે પણ નહીં થાય ‘બર્ફીલા બાબા’ના પ્રત્યક્ષ દર્શન ; જાણો વિગતે

કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે.

જો કે, ભક્તો 28 જૂનથી ઓનલાઈન દર્શન કરી શકશે.

Join Our WhatsApp Community

કોરોનાને લીધે, મોટા ધાર્મિક કાર્યક્રમો અને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ છે. તેને ધ્યાનમાં રાખીને, યાત્રા રદ કરવામાં આવી છે. 

યાત્રા રદ કરવાનો નિર્ણય અમરનાથ શ્રાઇન બોર્ડની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો છે.  

નોંધનીય છે કે ગયા વર્ષે પણ અમરનાથ યાત્રા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી.

મુંબઈમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્; BMCએ જાહેર કરી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત

Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Exit mobile version