Site icon News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રાની શરૂઆત એક ખરાબ સમાચાર સાથે. હેલિકોપ્ટરના પંખામાં આવી જતા સરકારી અધિકારીનું મોત

ગઢવાલ મંડલ વિકાસ નિગમ ના હેલિકોપ્ટર સાથે અકસ્માત સર્જાતા સરકારી અધિકારીનું મૃત્યુ.

Indian Navy ALH, on a routine sortie off Mumbai, ditched close to the coast.

મોટી દુર્ઘટના ટળી, ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરનું મુંબઈ દરિયાકાંઠે થયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેવી છે ક્રૂ મેમ્બરની હાલત..

News Continuous Bureau | Mumbai

શ્રી કેદારનાથ ધામ ની યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે યાત્રાના પ્રથમ દિવસે જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ હેલિકોપ્ટરના પંખામાં માથું આવી જતા થયું છે. વાત એમ છે કે ઘડવાલ વિકાસ મંડળ લિમિટેડના હેલીપેડ પર બપોરે અકસ્માત સર્જાયો હતો. આ સમયે અમિત સૈની હેલીકોપ્ટરમાં બેસવા ગયા ત્યારે તેઓ ટેલ રોટરમાં આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં સૈનીના ગળામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓનું મોત થયું હતું.

Join Our WhatsApp Channel

સૈની યુકાડામાં ફાઈનાન્સ કંટ્રોલર હતા

35 વર્ષિય અમિત સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (યુકાડા)માં ફાઈનાન્સ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા હતા અને કેદારનાથ યાત્રા શરૂ થયા પહેલા હેલિકોપ્ટર સેવાઓ સાથે જોડાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચેલી ટીમમાં સામેલ હતા.

હવે આ મૃત્યુ થવાને કારણે શ્રી કેદારનાથ ધામ યાત્રા પર વધારે ચાંપતી નજર રખાઈ રહી છે.

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version