Site icon

મુંબઈગરા માટે રાહતના સમાચાર.  મુંબઈમાં કોરોના માત્ર નામનો રહ્યો, શહેરમાં ચાલુ મહિનામાં આટલા દિવસ નોંધાયા ઝીરો કોવિડ ડેથ…  

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ ઘટયો છે. 

Join Our WhatsApp Community

શહેરમાં માર્ચની શરૂઆતથી, 6 માર્ચ સિવાય, દરરોજ શૂન્ય મૃત્યુ નોંધાયા છે. 

આમ 15માંથી 14 દિવસમાં શૂન્ય મૃત્યુ નોંધાતા નાગરિકોની સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, ગત 24 કલાકમાં મુંબઈમાં 50 નવા કોરોના કેસ મળી આવ્યા છે અને 60 દર્દી કોરોના મુક્ત થયા છે. 

ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતથી, અત્યાર સુધી મુંબઈમાં 25 દિવસ શૂન્ય મૃત્યુ નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો :આજથી મુંબઈના આ 12 સેન્ટરમાં મળશે 12થી 14 વર્ષના કિશોરોને વેક્સિન, આટલા લાખ બાળકો વેક્સિનના લાભાર્થી; જાણો વિગતે

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version