Site icon

ચોંકાવનારા સમાચાર : મુંબઈમાં અનેક ખાનગી લેબોરેટરીએ કોરોના ની તપાસ કરવાનું બંધ કર્યું. આ છે કારણ..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરની અનેક ખાનગી લેબોરેટરીએ કોરોના રિપોર્ટ બનાવવાનું હવે બંધ કરી દીધું છે. વાત એમ છે કે અનેક લોકો માં કોરોના ના લક્ષણો દેખાતા તેઓ લેબોરેટરી તરફ દોટ મૂકે છે. ત્યારે બીજી તરફ લેબોરેટરી પાસે એટલા બધા નમૂના ભેગા થઈ ગયા છે કે તેના રિપોર્ટ આવતાં બે થી ત્રણ દિવસ લાગી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જો નવા નમુના લેવામાં આવે તો એટલો બધો કામ નો ભરાવો થઈ જાય તેમ છે કે લેબોરેટરી પહોંચી વળે તેમ નથી.

આ પરિસ્થિતિમાં માત્ર અમુક ગણેલા સેન્ટર પર દર્દી જ્યારે વ્યક્તિગત રીતે પહોંચે છે ત્યારે તેનો સ્વબ કહેવામાં આવે છે. એવું નોંધવામાં આવ્યું છે કે સૌથી મોટી સંખ્યામાં દર્દીઓ લેબોરેટરી પર પહોંચી જતા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી થઈ રહ્યું. બીજી તરફ બિમાર દર્દીઓના હાલ વધુ ખરાબ થાય છે.

જોકે આ સમગ્ર વિષય સંદર્ભે લેબોરેટરી વાળો નું કહેવું છે કે લોકો ના નમુના લીધા પછી તે નમૂનાઓને એક નિશ્ચિત ટેમ્પરેચરમાં જાળવવા જરૂરી છે. જો આવું ન કરવામાં આવે તો નમુનાના પરિણામ પર અસર પડે છે. આથી નવા સેમ્પલને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા છે.

વેપારીઓને રાહત મળે કે નહીં પણ ટોલનાકા વાળાને રાહત જરૂર મળશે. સરકારે તૈયાર કર્યો આ વિવાદાસ્પદ પ્રસ્તાવ..

અનેક લોકો કોરોના ટેસ્ટિંગ માટે માણસને ઘરે બોલાવતા હોય છે. જોકે હમણાં એવું નોંધવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ તત્કાળ ધોરણે સ્વબ લેવા ઘરે જતી નથી. તેમજ રિપોર્ટ પણ બેથી ત્રણ દિવસ પછી આપવામાં આવે છે.

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version