221
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં કોરોના દર્દી(covid patient)ઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે.
BMC દ્વારા જારી આંકડા અનુસાર, ગુરુવારે 704 નવા દર્દીઓ સામે આવ્યા છે એક હૃદયરોગના દર્દીનું મોત થયું છે.
આ દરમિયાન 349 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.
હાલ શહેરમાં 3324 સક્રિય દર્દીઓ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની નિર્ભયાને મળ્યો ન્યાય- બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા- કોર્ટે સ્વીકારી ઠાકરે સરકારની આ માંગ
You Might Be Interested In