Site icon

મુંબઈગરાઓ સાવચેત રહેજો, શહેરમાં કોરોનાના નવા દર્દીઓ તો ઘટ્યા પણ મૃત્યુઆંકમાં થયો વધારો; આજે આટલા લોકોએ ગુમાવ્યો જીવ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

મંગળવાર 

મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા તો ઘટી પણ મૃત્યુઆંક કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી 

છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 960 નવા કોરોના કેસ નોંધાયા છે અને 11નાં મોત નિપજ્યા છે.

આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક વધીને 16,623 થઈ ગયો છે. 

જોકે આ દરમિયાન 1,837 લોકોએ કોરોનાને માત આપી છે. 

મુંબઈમાં હાલમાં 9,900 સક્રિય કોરોના દર્દીઓ છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક મુશ્કેલીમાં મુકાયા, એનસીએસસીએ મુંબઈ પોલીસને આપ્યો આ આદેશ; જાણો વિગતે 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version