Site icon

વાવાઝોડાનું પરિણામ : જમ્બો કોવિડ સેન્ટરમાંથી સેંકડો દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેરમાં આવનારા બે દિવસ અઘરા છે. વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં જોરદાર વરસાદ પડી શકે છે તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઈ સમસ્યા ન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આઇસીયુ વિભાગમાંથી 400 દર્દીઓને તાત્કાલિક સ્વરૂપે અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

'તૌકતે' વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે
 

આ ઉપરાંત જમ્બો સેન્ટરની આસપાસ આવેલાં ૩૮૪ વૃક્ષોને કાપવામાં આવ્યાં છે.

આમ એક તરફ કોરોના સામે લડી રહેલી મુંબઈ મહાનગરપાલિકાને એકાએક ઝડપી પગલાં લેવાં પડ્યાં છે.

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version