Site icon News Continuous Bureau | Mumbai

‘તૌકતે’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર ૧૬થી ૧૯ મે સુધી તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. 

તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

જે મુજબ બે ટીમ અમરેલી, એક ટીમ ભાવનગર, બે ટીમ ગીર-સોમનાથ, બે ટીમ પોરબંદર, બે ટીમ દેવભૂમિ દ્વારકા, બે ટીમ જામનગર, બે ટીમ રાજકોટ અને બે ટીમ કચ્છ પહોંચશે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ ઍરપૉર્ટ પર અલગ-અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી
 

Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Exit mobile version