ઉદ્ધવને લાગ્યું કે હું જ્ઞાની છું એટલે મને ત્યાં વ્રજમાં મોકલે છે. ઉદ્ધવને જ્ઞાન હતું પણ જ્ઞાન સાથે અભિમાન હતું, તેથી ઉદ્ધવ…
Archives
-
-
Bhagavat: પ્રભુએ કહ્યું:-ઉદ્ધવ! તું મને વ્રજને ભૂલવા ઉપદેશ આપે છે. પણ હું શું કરું? ઉદ્ધવ! હું સર્વેને ભૂલી શકું. પણ મારાથી વ્રજ…
-
ભગવાન ઉદ્ધવને કહે છે:-ઉદ્ધવ! હું કેમ દુ:ખી છું તે પૂછનાર મથુરામાં તમે એક મળ્યા. હું ગોકુળમાં હતો ત્યારે મારી મા મને મનાવીને…
-
સર્વ પ્રકારનું સુખ હતું પણ શ્રીકૃષ્ણ વ્રજવાસીના પ્રેમને ભૂલ્યા નથી. અલૌકિક ઐશ્ર્વર્યમાં અતિશય સંપત્તિમાં પણ ભગવાન ગોપીઓના પ્રેમને ભૂલ્યા નથી. રોજ સાંજે…
-
ઉદ્ધવ જ્ઞાની છે, પણ ઉદ્ધવના જ્ઞાનને ભક્તિનો સાથ નથી. જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો તેમાં અભિમાન આવે છે. જ્ઞાનમાં એક દોષ…
-
સાંદીપનિઋષિએ આ પ્રમાણે માંગ્યુ, આ વચન શ્રીકૃષ્ણે પાળ્યું છે. કયાંય વાંચવામાં આવ્યું નથી કે અર્જુને ભગવાનને કાંઈપણ આપ્યું છે. પ્રભુએ પણ અર્જુનની…
-
પ્રાચીન કાળમાં ગુરુઓ વિરક્ત હતા અને શિષ્ય આવા ગુરુની સેવા કરી વિરક્ત થતા. વિદ્યા વૈરાગ્ય વગર દીપે નહીં. ભગવાનના વિદ્યાર્થી જીવનમાં ખૂબ…
-
નંદબાબાને થાય છે. લોકોએ કનૈયાનો વરઘોડો ફેરવ્યો, પણ તે ભૂખ્યો થયો છે કે કેમ તેની સૂધ કોઇએ લીધી નહીં નંદબાબા માખણ મિસરી,…
-
મામીઓ ભાણેજને કહે છે:-કનૈયા, તું રડીશ નહિ. જે થવાનું હતું તે થઈ ગયું. કનૈયા, તારા મામા બાળહત્યાના પાપથી મર્યા છે. શ્રીકૃષ્ણ નિર્દોષ…
-
અખાડામાં ચાણૂર-મુષ્ટિક મદિરાપાન કરીને બેઠા છે, પ્રભુએ પ્રવેશ કર્યો એટલે ચાણૂર બોલવા લાગ્યો, એય કૃષ્ણ! એય બળરામ! અહીં આવો. અમારા મહારાજને કુસ્તી…