શ્રીમદ ભાગવત શ્રવણ નાં પાંચ ફળ છે. (૧) નિર્ભયતા (૨) નિઃસંદેહ તા (૩) હ્રદય માં પ્રભુ નો સાક્ષાત્ પ્રવેશ (૪) સર્વમાં ભગવદ…
Archives
-
-
સ્કંધ બાર બાર મા સ્કંધ માં આશ્રય લીલા છે. ભાગવત નું પ્રતિપાધ તત્ત્વ આશ્રય જ છે. તે પછી પરીક્ષિત પ્રશ્ન પૂછે છે:~હવે…
-
ઉદ્ધવને કહ્યું, કે તારી સાથે જ છું. પરમાત્માનું સતત સ્મરણ રહે એ સિદ્ધિ છે. તે પછી દ્વારકાનાથે ઉદ્ધવને ચરણપાદુકા આપી. ઉદ્ધવને થયું,…
-
‘ઐલગીત’માં આ દેહ કોનો છે વગેરે ચર્ચા જે કરી તે આગળ આવી ગઇ છે. આ દેહ માંસ, હાડકાઓથી ભરેલો દુર્ગંધયુક્ત છે. આવા…
-
મૂર્ખ કોણ? દેહ વગેરેને જે આત્મા માને તે મૂર્ખ, દેહમાં અહમ્ બુદ્ધિ રાખે તે મૂર્ખ. ધનવાન કોણ? ગુણોથી સંપન્ન એ ધનવાન. દરિદ્ર…
-
ઉદ્ધવજી તે પછી પ્રશ્ન કરે છે:-મનુષ્યો જાણે છે, કે વિષયો દુ:ખરૂપ છે. તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે? વિષયો મનમાં જાય…
-
(૨૦) એક કુમારી કન્યા હતી. બહારગામથી તેનું માંગુ કરવા પરોણાઓ આવ્યા. ઘરમાં ચોખા ન હતા, તેથી તે ડાંગર ખાંડવા લાગી. હાથમાં તેણે…
-
(૬) ચંદ્ર પાંસેથી હું ક્ષમતા શીખ્યો. વૃદ્ધિ-હાસ સર્વ અવસ્થા શરીરની છે. આત્માનો તેની સાથે સંબંધ નથી. સંપત્તિમાં શાન રાખજો, ભાન ભૂલશો નહિ…
-
ઘણાને જીવનના લક્ષ્યની ખબર નથી. માનવ-જીવનનું લક્ષ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનું. માનજો પ્રભુએ મને ઘણું આપ્યું છે. મનને રોજ સમજાવવું કે મારી લાયકાત…
-
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એણે દીધેલા કોલ તમે ભૂલી ગયાં, જૂઠી…