ગોપીઓ આખો દિવસ ઘરનું કામકાજ કરે છે અને રાત્રે બધી સખી મળી કૃષ્ણલીલાનું ચિંતન કરે છે. ધ્યાન એકલા કરો, પણ કીર્તન ઘરનાં…
Archives
-
-
રાવણે કાંઈ તપશ્ચર્યા ઓછી કરી ન હતી. પરંતુ તેની પાછળ ભોગ લાલસા હતી, દીનતા ન હતી. નિરાભિમાની છું, એવું જે સમજે તેમાં…
-
કામ અદ્દશ્ય છે. આ અદ્દશ્ય કામને મારવો છે. કામ દેખાતો નથી, પણ તે સૌને મારે છે. ક્રોધ જાય, લોભ જાય, પણ કામ…
-
કારણ ગોપીઓનું વિશેષણ જુઓ:- વ્રજસ્ત્રિય: કૃષ્ણગૃહીતમાનસા: । અત્રે મન શબ્દ વાપર્યો છે. શરીર શબ્દ વાપર્યો નથી. જેનું મન શ્રીકૃષ્ણે હરી લીધું છે…
-
હે મારી ગોપીઓ! તમે મારે માટે ઘર ગૃહસ્થીની બેડીઓને તોડી નાંખી છે કે જેને મોટા મોટા યોગીઓ પણ જલદી તોડી શકતા નથી,…
-
દશમા સ્કંધના અધ્યાય ૩૧ ને લોકો ગોપીગીત કહે છે. ગોપીગીતમાં ૧૯ પ્રકારની જુદી જુદી ગોપીઓ ગીત ગાય છે. તેના પ્રકારો વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ…
-
અન્નદાન, વસ્ત્રદાન એ ઉત્તમ છે પણ કથાદાન સર્વથી શ્રેષ્ઠ છે. કાંઈ પણ આશા વગર તમારી કથા કરે એ ઉત્તમ ભક્ત છે. જ્ઞાનદાનથી…
-
રામ રામ કહિ રામ કહિ રામ રામ કહિ રામ । તનુ પરિહરિ રઘુવર વિરહ રાઉ ગયઉ સુરધામ ।। રામનો વિયોગ થતાં તરતજ…
-
જીવ નિરાધાર થતો નથી, એટલે તેને સર્વેના આધારરૂપ ભગવાન મળતા નથી. ગોપીઓ ધ્યાન વગેરે બધુજ કરે છે. તેમ છતાં માને છે કે…
-
ગોપી ગીત. શ્ર્લો.3.:-યમુનાજીના વિષમય જળથી થનારા મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઇ જવાવાળા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, વંટોળિયાથી, દાવાનળથી, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી તેમજ…