સખીઓ પરમાત્માને મનાવે છે. આ સંસારના વિષયોનો મનથી ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ થતી નથી. કહ્યું છે, સચ્ચા ત્યાગ કબીરકા, મનસે…
Archives
-
-
ભગવાનની ઇચ્છા એવી નથી કે ગોપીઓ ઘરે જાય. પણ તેઓ જોવા માગે છે કે ગોપીઓને મારા પર પૂર્ણ પ્રેમ છે કે નહિ?…
-
દર્શન કરતાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલે એ ગોપી. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન જ્યાં સુધી છે, ત્યાં સુધી કામ મનમાંથી જતો નથી.…
-
વેણુગીતની વાંસળી સર્વને પશુ, પક્ષી, નદી વગેરેને સંભળાય. પરંતુ રાસ લીલાની વાંસળી, જે જીવ ઇશ્વરમિલન માટે આતુર છે, તેવી ગોપીઓને જ સંભળાય.…
-
રાસલીલામાં ત્રણ સિદ્ધાંત યાદ રાખો:-( ૧) રાસલીલામાં ગોપીના શરીર સાથે સંબંધ નથી. (૨ ) આમાં લૌકિક કામ નથી. ( ૩ ) આ…
-
ગોવર્ધનલીલામાં શ્રીકૃષ્ણના દર્શન થયાં ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજારોપણ થયું હતું. તે પછી કનૈયાની વાંસળી સાંભળે છે. પ્રેમનો આરંભ દ્વેતથી થાય છે, પ્રેયસી…
-
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે શ્રી રાધાજી આદ્યશક્તિ છે, સંયોજીકા શક્તિ છે. આહલાદિકા શક્તિ…
-
શરદઋતુની રાત્રિ નિર્મળ હોય છે. તમે નિર્મળ થશો, સર્વ પ્રકારે શુદ્ધ થશો તો, તમે ઈશ્વર સાથે રમી શકશો, અને ત્યારે જીવનું ઈશ્વર…
-
અન્યપૂર્વા:-સંસારમાં જન્મ્યા પછી કોઈ સ્ત્રી, પુરુષ સાથે લગ્ન કરી, સંસારસુખ ભોગવ્યા પછી, સંસારસુખમાં સૂગ અનુભવે અને પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગે, તે અન્યપૂર્વા…
-
વ્રજવાસીઓ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરતા એટલે કનૈયાએ ખરો આનંદ વ્રજવાસીઓને આપ્યો. એકાદશી વિધિપૂર્વક કરવાની. શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે એકાદશીના દિવસે આખી…