ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021 બુધવાર મુંબઈ શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા માટે પાલિકાએ વિવિધ ઠેકાણે તહેનાત કરેલા માર્શલોની…
"cancel"
-
-
રાજ્ય
ચિંતાજનક સમાચાર : નાગપુરની મેડિકલ કોલેજમાં એમબીબીએસના આટલા વિદ્યાર્થી આવ્યા કોરોના કોરોનાની ચપેટમાં, તંત્ર થયું દોડતું
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021 બુધવાર કોરોનાની ત્રીજી લહેર મહારાષ્ટ્રના નાગપુરમાં આવી રહી હોવાનું કહેવાય છે. દરમિયાન, ત્યાંની પરિસ્થિતિ ગંભીર…
-
આંતરરાષ્ટ્રીય
કાબુલ છોડીને જવાની જહેમતમાં જીવ ગયો, ઊડતા પ્લેનની વિંગ પર બેઠેલા નાગરિક ધડામ દઈને નીચે પડ્યા; જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 16 ઑગસ્ટ, 2021 સોમવાર અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ વચ્ચે હજારો લોકો પોતાનો જીવ બચાવવા દેશ છોડવા આતુર છે. આજે…
-
દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆની પાસે ભારતીય સેનાનું હેલીકોપ્ટર થયું ક્રેશ, તાત્કાલિક હાથ ધરવામાં આવી બચાવ કામગીરી
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 03 ઓગસ્ટ, 2021 મંગળવાર જમ્મુ કાશ્મીરના કઠુઆની પાસે મંગળવાર સવારે ભારતીય સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે.…
-
દેશ
ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,383 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 507નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,987નાં મૃત્યુ થયાં છે.…
-
દેશ
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 4 લાખને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 853નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,00,312નાં મૃત્યુ થયાં છે.…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૯ જૂન 2021 મંગળવાર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કઠોર સરકારી આદેશ જાહેર કર્યો છે. જે મુજબ સાંજે પાંચ…
-
દેશ
કોરોનાની ત્રીજી લહેર અંગે કૉન્ગ્રેસે બહાર પાડ્યો ‘શ્વેતપત્ર’; વડા પ્રધાન પર નિશાન સાધતાં આપ્યાં આ સલાહ-સૂચન, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧ મંગળવાર કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના કોવિડ મૅનેજમેન્ટ અંગે 'શ્વેતપત્ર' બહાર પડ્યો છે…
-
આંતરરાષ્ટ્રીય
ભારતના આ પાડોશી દેશના વડાપ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું ‘યોગની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ’
અસલી અયોધ્યા નેપાળમાં હોવાનું જણાવનારા પાડોશી દેશના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ હવે યોગના ઉદભવને લઈને દાવો કયો છે. તેમણે કહ્યું કે યોગની…
-
મુંબઈ
વેપારીઓને બલિનો બકરો બનાવવાનું બંધ કરો : BMCનાં બેવડાં ધોરણો સામે નારાજ વેપારીઓએ લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 જૂન 2021 સોમવાર મુંબઈ લેવલ વનમાં આવી ગયું હોવા છતાં લેવલ 3 હેઠળના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે,…