Search results for: “md”

  • Shyamdev Rai Chaudhary: ભાજપના ​​વરિષ્ઠ નેતા શ્યામદેવ રાય ચૌધરીનું થયું નિધન , PM મોદીએ વ્યક્ત કર્યો શોક..

    Shyamdev Rai Chaudhary: ભાજપના ​​વરિષ્ઠ નેતા શ્યામદેવ રાય ચૌધરીનું થયું નિધન , PM મોદીએ વ્યક્ત કર્યો શોક..

    News Continuous Bureau | Mumbai

    Shyamdev Rai Chaudhary:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વરિષ્ઠ નેતા શ્યામદેવ રાય ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે શ્રી ચૌધરી તેમના સમગ્ર જીવન દરમિયાન જનસેવા માટે સમર્પિત હતા અને તેમણે કાશીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

    Shyamdev Rai Chaudhary:  PM મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું:

    “जनसेवा में जीवनपर्यंत समर्पित रहे भाजपा के वरिष्ठ नेता ( Indian Politican ) श्यामदेव राय चौधरी जी के निधन से अत्यंत दुख हुआ है। स्नेह भाव से हम सभी उन्हें ‘दादा’ कहते थे। उन्होंने ना केवल संगठन को सींचने और संवारने में अहम योगदान दिया, बल्कि काशी के विकास के लिए भी वे पूरे समर्पण भाव से जुटे रहे। उनका जाना काशी के साथ-साथ पूरे राजनीतिक जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी ( Narendra Modi ) में ईश्वर उनके परिजनों और समर्थकों को संबल प्रदान करे। ओम शांति!”

    આ સમાચાર પણ વાંચો:  Rahul Gandhi news : રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કર્યું અપમાન, ભાજપે સંસદનો વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો; જુઓ

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • Ramdas Athawale Kutch:  કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છમાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક, આ મુદ્દાઓ પર કરી ચર્ચા.

    Ramdas Athawale Kutch: કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છમાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક, આ મુદ્દાઓ પર કરી ચર્ચા.

     News Continuous Bureau | Mumbai 

    Ramdas Athawale Kutch: કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર  અમિત અરોરા, મદદનીશ કલેક્ટર  સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક  સાગર બાગમાર, નાયબ નિયામક  અનુસૂચિત જાતિ કલ્યાણ  રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રી એ બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને આપી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરએ આપી હતી. 

    અનુસૂચિત સહકારી મંડળીઓને જમીનના હક્કો અપાવવા, અનુસૂચિત જાતિની યોજનાઓનું ( Scheduled Caste Schemes ) કચ્છમાં અમલીકરણ, અનુસૂચિત જાતિની જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી જિલ્લા કલેક્ટરએ આપી હતી.

    સમાજ કલ્યાણની કચ્છ જિલ્લામાં ( Ramdas Athawale Kutch ) અમલી વિવિધ યોજનાઓ અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રોહિત વિનોદે અવગત કરાવ્યા હતા. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજદરે આર્થિક સહાય, સમાજ કલ્યાણની હોસ્ટેલ સુવિધા, કસ્તુરબા ગાંધી વિદ્યાલયો, આંતરજ્ઞાતિય લગ્ન સહાય અંગે જાણકારી મેળવીને કેન્દ્રિય રાજ્યમંત્રી એ સમાજ કલ્યાણ વિભાગ કચ્છની કામગીરી બિરદાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમગ્ર ટીમની કામગીરીની કેન્દ્રિય રાજ્યમંત્રી એ સરાહના કરી હતી. દિવ્યાંગ અને વૃદ્ધોને સમાજ કલ્યાણની યોજનાઓ અંતર્ગત આવરી લઈને મહત્તમ લાભ આપી તેમના જીવનમાં પરિવર્તન લાવવા કેન્દ્રિય રાજ્યમંત્રી એ સૂચના આપી હતી.

    આ સમાચાર પણ વાંચો : Joravarsinh Jadav Virasat: CM ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને મૂક્યું ખુલ્લું, આ સન્માન સમારોહને કર્યું સંબોધન.

    કચ્છમાં એટ્રોસિટી એક્ટના ( Atrocities Act ) અમલીકરણ બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એ પોલીસની કામગીરી અંગે કેન્દ્રિય રાજ્યમંત્રી ને ( Ramdas Athawale ) માહિતીગાર કર્યા હતા. બેઠકના અંતે કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટેના વિવિધ મુદ્દાઓની રજૂઆત ગાંધીધામ ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીએ કરી હતી. કેન્દ્ર અને રાજ્યની અનુસૂચિત જાતિની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ લેવા કેન્દ્રિય રાજ્યમંત્રી  રામદાસ આઠવલે એ અનુરોધ કર્યો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • Vibrant Navratri Festival 2024: GMDC-અમદાવાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાશે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નો શુભારંભ, આ થીમ પર યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ.

    Vibrant Navratri Festival 2024: GMDC-અમદાવાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાશે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નો શુભારંભ, આ થીમ પર યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ.

    News Continuous Bureau | Mumbai

     Vibrant Navratri Festival 2024: ગુજરાતને જેને ગ્લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્સવને ઘામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતેથી તા. ૦૩ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત  શાહના ( Amit Shah ) હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નું શુભારંભ કરાશે. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી પણ ઉપસ્થિત રહેશે.  

     વર્ષ-૨૦૨૨માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા –GMDC અમદાવાદ ( GMDC Ahmedabad ) , ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ’માં અંદાજિત ૧૧.૫૨ લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ-૨૦૨૩માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા GMDC, અમદાવાદ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજિત ૧૨.૭૧ લાખથી વધુ નાગરિકોએ મહોત્સવ સ્થળની મુલાકાત લીધી હતી, એટલે કે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી ( Navratri  ) મહોત્સવમાં છેલ્લા બે વર્ષમાં મુલાકાતીઓની સંખ્યામાં અંદાજિત ૧૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો તેમ, પ્રવાસન વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : CBI Forgery Case: CBI કોર્ટે SBI અમદાવાદના તત્કાલિન બ્રાન્ચ મેનેજર સહિત બે આરોપીઓને આ કેસમાં ફટકારી 10 વર્ષની જેલની સજા, લાદયો 6.41 કરોડનો દંડ.

    વધુમાં આ વર્ષે  ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’ના ઉદઘાટન સમારોહ દરમિયાન ‘જય માં આદ્યાશક્તિ’ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે. આ ઉપરાંત તા. ૪ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્યાથી ૧૧.૪૫ કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક  કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. GMDC ખાતે રાત્રે ૧૧.૪૫ કલાકે મહા આરતી યોજાશે. વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે જેની નાગરિકોને મુલાકાત લેવા પ્રવાસન નિગમની યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Aishwarya Majumdar PM Modi: ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારની યશકલગીમાં ઉમેરાયું વધુ એક પીછું, USમાં PM મોદીની ઉપસ્થિતિમાં ગરબાની રમઝટ બાદ ગાયું રાષ્ટ્રગીત. જુઓ વિડિયો

    Aishwarya Majumdar PM Modi: ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારની યશકલગીમાં ઉમેરાયું વધુ એક પીછું, USમાં PM મોદીની ઉપસ્થિતિમાં ગરબાની રમઝટ બાદ ગાયું રાષ્ટ્રગીત. જુઓ વિડિયો

     News Continuous Bureau | Mumbai

    Aishwarya Majumdar PM Modi:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વૉડ દેશોની બેઠકમાં હાજરી આપવા ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયાની નજર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પર છે. અમેરિકાની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ન્યૂ યોર્કના ( PM Modi US ) લૉંગ આઇલૅન્ડ સ્થિત નાસાઉ કૉલિજિયમ ખાતે અમેરિકામાં વસતા  ભારતીય નાગરિકોને સંબોધ્યા હતા. અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી પંદર હજારથી વધુ ભારતીય મૂળના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) કાર્યક્રમ સ્થળે પહોંચ્યા એ અગાઉ ભારતીય કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ રાજ્યોના પાંચસો કરતા વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા. જોકે કાર્યક્રમનું આકર્ષણ બની હતી ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદાર.

    અમેરિકામાં નવરાત્રિની ઉજવણી માટે ગયેલી ઐશ્વર્યા ( Aishwarya Majumdar ) ત્યારે સાતમા આસમાનમાં વિહરવા લાગી જ્યારે દેશના વડા પ્રધાનના ઇન્ડિયન ડાયસ્પોરાના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવાનું આમંત્રણ મળ્યું. હજારો લોકોની ઉપસ્થિતિમાં પર્ફોર્મ કરવું ઐશ્વર્યા માટે કોઈ મોટી વાત નહોતી. પણ ભારતના વડા પ્રધાન ઉપસ્થિત રહેવાના હોય અને પંદર હજાર કરતા વધુ ભારતીયોની હાજરી હોય એ કાર્યક્રમમાં ગરબાની સાથે રાષ્ટ્રગીત રજૂ કરવું એ મારા જીવનની સૌથી ગર્વની ઘડી હતી, એમ ઐશ્વર્યાએ જણાવ્યું હતું.

    In the presence of PM Narendra Modi in America, Aishwarya Majumdar also sang the National Anthem after chanting Garba.
    In the presence of PM Narendra Modi in America, Aishwarya Majumdar also sang the National Anthem after chanting Garba.

    ઐશ્વર્યા મજુમદાર હાલ અમેરિકામાં છે અને ત્યાં વસતા ગુજરાતીઓ દ્વારા આયોજિત નવરાત્રિ ( Navratri ) ઉત્સવમાં પર્ફોર્મ કરી રહી છે. આપણે ત્યાં ગુજરાતીઓના માનીતા નોરતાની શરૂઆત હિન્દુ પંચાંગ મુજબ ભલે દસેક દિવસ બાદ થવાની હોય. પરંતુ અમેરિકામાં તો રાસ-ગરબાની રમઝટ એ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. જોકે આજે વિશ્વના તમામ ખૂણે ગુજરાતીઓ રહેતા હોવાથી નવરાત્રિ એક ગ્લોબલ ધાર્મિક ઉત્સવ બની ગયો છે. ભારતમાં નવરાત્રિ ભલે નવ દિવસ ઉજવાતી હોય પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકતા નથી. એટલે તેઓ જૂનથી ઓક્ટોબર મહિના સુધી દર શનિવાર-રવિવારે ગરબાનું આયોજન કરતા હોય છે. 

    આ સમાચાર પણ વાંચો : Badlapur Rape Case:બદલાપુર બાળકીઓનો દુષ્કર્મી અક્ષય શિંદે એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસ રિવોલ્વરથી કર્યું ફાયરિંગ; વિપક્ષે ઉઠાવ્યા સવાલ..

    વિદેશમાં નવરાત્રિની ઉજવણીને લોકપ્રિય બનાવવામાં મોટો ફાળો ગાયકોનો છે. આવી જ એક ગુજરાતની વિશ્વવિખ્યાત કોકિલકંઠી ગાયિકા ઐશ્વર્યા મજુમદાર. હાલ અમેરિકામાં વસતા ગુજરાતીઓ ઐશ્વર્યાના ગરબાના તાલે ગરબે ઝૂમી રહ્યા છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ramdhari Singh Dinkar : 23 સપ્ટેમ્બર 1908 ના જન્મેલા,  રામધારી સિંહ ‘દિનકર’ એક પ્રખ્યાત હિન્દી લેખક, કવિ અને નિબંધકાર હતા.

    Ramdhari Singh Dinkar : 23 સપ્ટેમ્બર 1908 ના જન્મેલા, રામધારી સિંહ ‘દિનકર’ એક પ્રખ્યાત હિન્દી લેખક, કવિ અને નિબંધકાર હતા.

    News Continuous Bureau | Mumbai 

    Ramdhari Singh Dinkar : 1908 માં આ દિવસે જન્મેલા, રામધારી સિંહ ‘દિનકર’ એક પ્રખ્યાત હિન્દી લેખક ( Hindi writer ) , કવિ અને નિબંધકાર હતા. તેઓ આધુનિક યુગના શ્રેષ્ઠ શૌર્ય કવિ તરીકે સ્થાપિત છે. તેમની કવિતાના મૂળ તરીકે રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને, તેમને ‘યુગ-ચરણ’ અને ‘કાલ કે ચરણ’ નામ આપવામાં આવ્યું છે. તેમની કવિતાઓ વીર રસને ઉજાગર કરે છે, અને તેમની પ્રેરણાદાયી દેશભક્તિની રચનાઓને કારણે તેમને રાષ્ટ્રકવિ તરીકે બિરદાવવામાં આવ્યા છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર ( Sahitya Akademi Award ) , પદ્મ ભૂષણ અને ભારતીય જ્ઞાનપીઠ  પુરસ્કાર મળ્યા. 

    આ પણ વાંચો : Dr. P. Raghu Ram: 22 સપ્ટેમ્બર 1966 ના જન્મેલા, રઘુ રામ પિલ્લારિસેટ્ટી OBE એક ભારતીય સર્જન છે

  • Ahmedabad  drugs : અમદાવાદમાંથી ફરી ઝડપાયું 1 કરોડનું MD ડ્રગ્સ, 2 આરોપીઓ પકડાયા; આ રીતે સંતાડ્યું હતું ડ્રગ્સ.. જુઓ વીડિયો …

    Ahmedabad drugs : અમદાવાદમાંથી ફરી ઝડપાયું 1 કરોડનું MD ડ્રગ્સ, 2 આરોપીઓ પકડાયા; આ રીતે સંતાડ્યું હતું ડ્રગ્સ.. જુઓ વીડિયો …

    News Continuous Bureau | Mumbai 

     Ahmedabad  drugs :

    •  ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની ઝુંબેશમાં ક્રાઈમ બ્રાંચને વધુ એક સફળતા મળી છે. 

    • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. 

    • આરોપીઓ રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સ લઈને આવતા હતા અને સરખેજ પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. 

    • આ મામલામાં ડ્રગ્સ લાવનાર અને અન્ય એક રિસિવરની પોલીસે ધરપકડ કરી છે.

    • આ ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાનું હતુ તેને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે કાર અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  Bhandara Flood : પૂરગ્રસ્ત ભંડારામાં કોંગ્રેસ સાંસદનો સ્ટંટ; કારના બોનેટ પર બેસીને બનાવી રીલ, જુઓ વીડિયો

     

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • PM Narendra Modi: PM મોદીએ કરી TZMO ઇન્ડિયાના MD એલિના પોસ્લુઝ સાથે મુલાકાત ,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા..

    PM Narendra Modi: PM મોદીએ કરી TZMO ઇન્ડિયાના MD એલિના પોસ્લુઝ સાથે મુલાકાત ,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા..

    News Continuous Bureau | Mumbai   

    PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈવિધ્યસભર સ્વચ્છતા ઉત્પાદનોના અગ્રણી પોલિશ ઉત્પાદક TZMO ઈન્ડિયાના ( TZMO India )  એમડી સુશ્રી એલિના પોસ્લુઝની ( Alina Posluszny ) સાથે મુલાકાત કરી. 

    પ્રધાનમંત્રીએ ભારતમાં લેવામાં આવી રહેલી ‘મેક ઇન ઇન્ડિયા’ ( Make in India ) ઝુંબેશ અને તાજેતરના વિદેશી સીધા રોકાણ (FDI) નીતિઓમાં ઉદારીકરણ જેવી વિવિધ નીતિઓ અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ભારતમાં સમૃદ્ધ બજાર અને રોકાણની તકોને ધ્યાનમાં રાખીને TZMO ની વિસ્તરણ યોજનાઓ પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું.

    આ સમાચાર પણ વાંચોઃ   Surat Metro :  મોટી દુર્ઘટના ટળી, ગુજરાતના આ શહેરમાં મેટ્રોની મહાકાય ક્રેન ઘર પર પડી, જુઓ 12 સેકન્ડનું ભયાનક મંજર!

     શ્રીમતી પોસ્લુઝનીએ ભારતમાં ઓફર કરેલા સમર્થન અને તકો માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • RINL Garbham Manganese Mine: આરઆઈએનએલના CMD અતુલ ભટ્ટે RINLની આ ખાણની લીઝ લંબાવવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો માન્યો આભાર.

    RINL Garbham Manganese Mine: આરઆઈએનએલના CMD અતુલ ભટ્ટે RINLની આ ખાણની લીઝ લંબાવવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો માન્યો આભાર.

    News Continuous Bureau | Mumbai

    RINL Garbham Manganese Mine:   આરઆઈએનએલના સીએમડી શ્રી અતુલ ભટ્ટે આરઆઈએનએલની ( RINL  ) ગર્ભમ મેંગેનીઝ ખાણની લીઝ વધારવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો ( Andhra Pradesh CM ) આભાર વ્યક્ત કર્યો.

    રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL ) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અતુલ ભટ્ટે ગર્ભમ મેંગેનીઝ ખાણના ( Garbham Manganese Mine ) લીઝને RINLને વિસ્તારવામાં તેમના દૂરંદેશી નેતૃત્વ માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી નારા ચંદ્રબાબુ નાયડુનો ( Chandrababu Naidu )  હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ઉત્પાદનની જરૂરિયાત માટે મેંગેનીઝ ઓરની સતત ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરીને આ વિસ્તરણ RINL માટે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

    શ્રી અતુલ ભટ્ટે ( Atul Bhatt ) આ બાબતને આગળ વધારવાના પ્રયાસો માટે વિશાખાપટ્ટનમના ગઝુવાકાના માનનીય ધારાસભ્ય અને તેલુગુ દેશમ પાર્ટી અધ્યક્ષ શ્રી પલ્લા શ્રીનિવાસ રાવ અને વિશાખાપટ્ટનમના માનનીય સાંસદ શ્રી એમ. શ્રી ભરતનો પણ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમના સમર્થન અને નજીકની ભાગીદારી આરઆઈએનએલ   માટે આ મહત્ત્વપૂર્ણ સંસધાનને સુરક્ષિત કરવામાં સહાયક રહી છે, જેનાથી દેશની વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપવાની કંપનીની પ્રતિબદ્ધતા અને મજબૂત થઈ છે.

      આ સમાચાર પણ વાંચો :  Paetongtarn Shinawatra: પેટોંગટાર્ન શિનવાત્રાએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે લીધા શપથ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..

    ગર્ભમ મેંગેનીઝ ખાણનો ( Garbham Manganese Mine lease ) લીઝ વિસ્તાર 654 એકર છે અને RINL દ્વારા વાર્ષિક વપરાશ લગભગ 6000 ટન પ્રતિ વર્ષ છે. મેંગેનીઝનો ઉપયોગ ગરમ ધાતુના ઉત્પાદન માટે બ્લાસ્ટ ફર્નેસમાં થાય છે.

    લીઝ એક્સટેન્શન જે સહયોગી પ્રયાસોનું પરિણામ હતું તે આર્થિક પ્રગતિને આગળ વધારવા માટે ઉદ્યોગ અને સરકાર વચ્ચે મજબૂત ભાગીદારીના મહત્વને રેખાંકિત કરે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • IMD: આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં સક્રિય ચોમાસાની સ્થિતિની સંભાવના: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)

    IMD: આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં સક્રિય ચોમાસાની સ્થિતિની સંભાવના: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)

    News Continuous Bureau | Mumbai

    IMD: હવામાન સિસ્ટમ

    •  મોનસૂન ટ્રફ સક્રિય છે અને સરેરાશ સમુદ્ર સપાટી પર તેની સામાન્ય સ્થિતિની દક્ષિણમાં છે. તે આગામી 4-5 દિવસ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ સ્થળાંતર કરે તેવી સંભાવના ( IMD Forecast ) છે.
    • દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં નીચા અને મધ્યમ ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચક્રવાતી પરિભ્રમણ.
    •  શિયર ઝોન હવે ભારતીય પ્રદેશ પર આશરે 20° સે. સાથે 3.1 અને 7.6 કિ.મી.ની વચ્ચે વહે છે, જે દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિ.મી.ની ઊંચાઈએ દક્ષિણ તરફ નમેલો છે.
    • દરિયાઈ સપાટીની ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી ( South Gujarat ) કેરળના દરિયાકાંઠેથી પસાર થાય છે.
    • એક ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર પર નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં આવેલું છે.

    ચેતવણીઓ (W):

    પશ્ચિમ અને મધ્ય ભારત

    •  આગામી 5 દિવસ દરમિયાન આ વિસ્તારમાં વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે એકદમ વ્યાપકથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની  સંભાવના ( Rain forecast ) છે.
    • 29મી તારીખે ગુજરાત રિજન, 29 અને 30મીએ સૌરાષ્ટ્ર અને કચ્છ; 01 ઓગસ્ટના રોજ કોંકણ અને ગોવા; 31 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ 01 અને 02 ઓગસ્ટના રોજ મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, 02 ઓગસ્ટના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશના ઘાટ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની ( Rainfall ) સંભાવના છે.
    •  કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રિજન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, 29 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં 30 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન, વિદર્ભમાં 29 જુલાઈ, 01 અને 02 ઓગસ્ટના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

    ઉત્તરપશ્ચિમ ભારત

    • હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી સાથે એકદમ વ્યાપકથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની  સંભાવના; આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયાથી એકદમ વ્યાપક વરસાદની સંભાવના છે.
    • 29 મી તારીખે પૂર્વ રાજસ્થાનમાં ; 29 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ 31 જુલાઈ અને 01 ઓગસ્ટના રોજ, 31 જુલાઈએ હરિયાણા-ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન પણ છૂટાછવાયા અતિ ભારે વરસાદની સંભાવના.
    • જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 29 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન, પંજાબમાં 29 જુલાઈથી 01 ઓગસ્ટ દરમિયાન, હરિયાણા-ચંદીગઢમાં 30 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં 30 જુલાઈથી 01 ઓગસ્ટ દરમિયાન, 29 થી 31 જુલાઈ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.

    દક્ષિણ દ્વીપકલ્પ ભારત:

    • દરિયાકાંઠાના કર્ણાટક, લક્ષદ્વીપ અને કેરળ અને માહેમાં એકદમ વ્યાપકથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ અને આંતરિક કર્ણાટકમાં ગાજવીજ અને વીજળી સાથે છૂટાછવાયાથી એકદમ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલ, તટીય આંધ્રપ્રદેશ અને યનમ, તેલંગાણા અને રાયલસીમામાં છૂટાછવાયાથી છૂટાછવાયા વરસાદની સંભાવના (  Monsoon IMD forecast ) છે.
    • 29 મી તારીખે કેરળ અને માહેમાં એકાંત સ્થળોએ; 29 અને 30 જુલાઈના રોજ તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક અતિ ભારે વરસાદની સંભાવના છે.
    •  29મી તારીખે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એકાંત સ્થળોએ, 29 અને 30મીએ ઉત્તર આંતરિક કર્ણાટક; 29 જુલાઈથી 01 ઓગસ્ટ દરમિયાન કેરળ અને માહે, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક ભારે વરસાદની સંભાવના છે;

    આ સમાચાર પણ વાંચો: Gujarat: ગુજરાતમાં મેલેરિયા સહિત વિવિધ રોગોને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર

    પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત

    • આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળીના કડાકા-ભડાકા સાથે એકદમ વ્યાપકથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની  સંભાવના છે અને પૂર્વોત્તર ભારતમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે છૂટાછવાયાથી માંડીને એકદમ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
    • 29 જુલાઈથી 01 ઓગસ્ટ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં, 01 અને 02 ઓગસ્ટના રોજ અરુણાચલ પ્રદેશમાં, 31 જુલાઈ અને 01 ઓગસ્ટના રોજ ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.
    • ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 29 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન, અરુણાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 29, 30 જુલાઈ, 01 ઓગસ્ટ અને 02 ઓગસ્ટે, આસામ અને મેઘાલયમાં 29, 30 તારીખે, 30મી જુલાઈથી 01મી ઓગસ્ટ દરમિયાન ઝારખંડ, 29મી, 31મી જુલાઈ અને 01મી ઑગસ્ટ દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળ ભારે વરસાદની સંભાવના છે..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો:  Mansukh Mandaviya: ડૉ. મનસુખ માંડવિયાએ માય ભારત પોર્ટલની અસરકારકતા વધારવા યુવાનો સાથે વાતચીત કરી

  •  Ramdas Athawale on Rahul Gandhi : રાહુલ ગાંધી બાદ હવે આ કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન; રાહુલ ગાંધીને ગણાવ્યા આતંકવાદી..   

     Ramdas Athawale on Rahul Gandhi : રાહુલ ગાંધી બાદ હવે આ કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન; રાહુલ ગાંધીને ગણાવ્યા આતંકવાદી..   

    News Continuous Bureau | Mumbai

    Ramdas Athawale on Rahul Gandhi : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલને આતંકવાદી કહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગૃહમાં હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું હતું કે પોતાને હિંદુ ગણાવતા લોકો હિંસા અને નફરત ફેલાવી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી આઠવલેને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે રાહુલને આતંકવાદી ગણાવ્યા.

    Ramdas Athawale on Rahul Gandhi : રાહુલ ગાંધી હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે

    કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, “રાહુલ ગાંધીએ હિંદુઓને આતંકવાદી કહ્યા, તેઓ પોતે આતંકવાદી છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવો ખોટું છે. રાહુલ ગાંધી હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે.” રાહુલ ગાંધી ના નિવેદનને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સોમવારે (1 જુલાઈ) જ્યારે કોંગ્રેસ સાંસદે ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું ત્યારે ભારે હોબાળો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ઊભા થઈને સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.

    આ સમાચાર પણ વાંચો:  મુંબઈ અને થાણેના આ સબવે માટે માર્ગ બન્યો સરળ, પાલિકાને આદિવાસી અને વનવસીઓ તરફ મળ્યો સકારાત્મક પ્રતિસાદ.. જાણો વિગતે..

    Ramdas Athawale on Rahul Gandhi : રાહુલે શું કહ્યું, જેના પર થયો હોબાળો?

    વાસ્તવમાં, રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે તમામ ધર્મો દ્વારા આપવામાં આવેલ ઉપદેશોનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી તેમણે કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા અને નફરત ફેલાવવાનું કામ કરે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ક્યારેય હિંસા ન કરી શકે, નફરત અને ભય ફેલાવી શકે નહીં. રાહુલનું આ નિવેદન સાંભળીને શાસક પક્ષ ખૂબ નારાજ થઈ ગયો અને પછી સૂત્રોચ્ચાર કરવા લાગ્યો.