Site icon

જ્ઞાનવાપી કેસ : વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને કમિશનર પદેથી હટાવ્યા, સર્વે રિપોર્ટ દાખલ કરવા આપ્યો આટલા દિવસનો સમય..

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી(Gyanvapi) કેસમાં વારાણસી કોર્ટે(Varanasi court) અજય મિશ્રાને(Ajay mishra) કોર્ટ કમિશનરના (Court commissioner) પદ પરથી હટાવી દીધા છે. 

Join Our WhatsApp Community

અજય મિશ્રા પર પ્રાઈવેટ કેમેરા મેન(Private cemeraman) રાખીને સર્વે રિપોર્ટ(Survey report) મીડિયાને લીક કરવાનો આરોપ છે.

કોર્ટે બાકીના બે કમિશનરોને સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ.. 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version