Site icon

જ્ઞાનવાપી કેસ : વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને કમિશનર પદેથી હટાવ્યા, સર્વે રિપોર્ટ દાખલ કરવા આપ્યો આટલા દિવસનો સમય..

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી(Gyanvapi) કેસમાં વારાણસી કોર્ટે(Varanasi court) અજય મિશ્રાને(Ajay mishra) કોર્ટ કમિશનરના (Court commissioner) પદ પરથી હટાવી દીધા છે. 

Join Our WhatsApp Community

અજય મિશ્રા પર પ્રાઈવેટ કેમેરા મેન(Private cemeraman) રાખીને સર્વે રિપોર્ટ(Survey report) મીડિયાને લીક કરવાનો આરોપ છે.

કોર્ટે બાકીના બે કમિશનરોને સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ.. 

Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Yavatmal School Controversy: યવતમાળની ઉર્દૂ શાળામાં વિવાદ: પાકિસ્તાની લશ્કરી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ, દેશવિરોધી કૃત્ય બદલ પોલીસમાં ફરિયાદ દાખલ
Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી
Exit mobile version