Site icon

આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai  

ભરૂચ(Bharuch) સાંસદ(MP) મનસુખ વસાવાએ(Mansukh Vasava) નર્મદાના(Narmada) એક કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન(Conversion) કરાવનારાઓ પર આકરા પ્રહાર કર્યા છે.

Join Our WhatsApp Community

કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો ધર્મ પરિવર્તન બંધ ન થયું તો આવનાર સમયમાં હિન્દૂ લઘુમતીમાં(Hindu minority) આવી જશે અને દેશ પર કોઈ મુસ્લિમ કન્ટ્રી(Muslim country) રાજ કરશે.

જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના(tribal society) લોકોના આદિવાસી  તરીકેના લાભો બંધ કરી દેવા પડશે અથવા સમાજમાંથી જ કાઢી મુકવા પડશે.

આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ  મુઘલ સામ્રાજ્ય(Mughal Empire) થઈ જશે. આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના.  

ઉલેખનીય છે કે સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે.

આ સમાચાર પણ વાંચો : મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version