કોરોના કહેર: ગુજરાતના આ શહેરમાં હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
ગુજરાતમાં વધતા સંક્રમણ ધ્યાનમાં રાખીને આણંદ નગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે
આણંદ નગરપાલિકાએ રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
Join Our WhatsApp Channel
શહેરમાં આવેલી દુકાનો, ઓફિસો, જીમ અને ભીડભાડવાળી જગ્યાઓ 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બપોરના ચાર વાગ્યાથી જ બંધ કરવાની રહેશે.

મુંબઈગરાઓ આનંદો!! પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે હવે વોટર ટેક્સી ફેરી નો ઉમેરો. જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો મુસાફરી.