292
Join Our WhatsApp Community
- મહારાષ્ટ્રના પરભાણી જિલ્લાના મુરુંબા ગામ સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 800 મરઘીઓના મોત થયા છે.
- મરઘીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવતાની સાથે મેનેજમેન્ટ એલર્ટ થઈ ગયું છે.
- પરભાણીના જિલ્લાધિકારી એ આદેશ જાહેર કર્યો કે ગામમાં 10 કિલોમીટરના દાયરામાં આવનારા વિસ્તારોમાં મરઘીઓ બીજા જિલ્લામાં નહીં મોકલવામાં આવે.
You Might Be Interested In