કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: એક મહિના પછી રાજ્યમાં આટલા ઓછા કેસ નોંધાયા, જાણો વિગતે…

by Dr. Mayur Parikh
  • ગુજરાતમાં એક મહિના પછી કોરોના કેસોના કેસ 1 હજારથી નીચે નોંધાયા છે. 
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 960 નવા કેસ નોંધાયા છે અને 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.
  • રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4391 પર પહોંચ્યો છે. 
  • રાજ્યમાં હાલ 11,625 કોરોનાનાં એકટિવ કેસ છે.
  • છેલ્લા 24 કલાકમાં 1268 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 
  • અત્યાર સુધી કુલ 2,20,032 દરદીઓ સાજા થયા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More