Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી, અધધ આટલા લાખ લોકોએ હજુ સુધી કોરોના રસીનો બીજો ડોઝ લીધો જ નથી; આ છે કારણો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

મહારાષ્ટ્રમાં કોરોના રસીના માત્ર એક ડોઝથી સંતુષ્ટ, બીજા ડોઝથી મોં ફેરવી લેનારા લોકોની સંખ્યા લાખોમાં છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના 90 લાખથી વધુ નાગરિકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી.

 રાજ્યમાં કોરોના રસીના બંને ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 41 છે, જ્યારે પ્રથમ ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 80% છે.

રાજ્યમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી છે. તેનું કારણ એ છે કે લોકોએ દિવાળી પછી રસીકરણ તરફ મોં ફેરવી લીધું છે. 

કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ કેટલાક લોકો બીજો ડોઝ લેતા ખચકાય છે. પરંતુ તે ખતરનાક સાબિત થઈ શકે છે. 

નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોનની સારવાર માટે રસીકરણ એ સૌથી અસરકારક રીતોમાંની એક છે.

ડિસેમ્બરમાં શિવસેના વધુ 3 નેતાઓના કૌભાંડો બહાર લાવીને ભાજપના આ નેતાએ આપી ધમકી. જાણો વિગત

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version