Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી, અધધ આટલા લાખ લોકોએ હજુ સુધી કોરોના રસીનો બીજો ડોઝ લીધો જ નથી; આ છે કારણો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

મહારાષ્ટ્રમાં કોરોના રસીના માત્ર એક ડોઝથી સંતુષ્ટ, બીજા ડોઝથી મોં ફેરવી લેનારા લોકોની સંખ્યા લાખોમાં છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના 90 લાખથી વધુ નાગરિકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી.

 રાજ્યમાં કોરોના રસીના બંને ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 41 છે, જ્યારે પ્રથમ ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 80% છે.

રાજ્યમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી છે. તેનું કારણ એ છે કે લોકોએ દિવાળી પછી રસીકરણ તરફ મોં ફેરવી લીધું છે. 

કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ કેટલાક લોકો બીજો ડોઝ લેતા ખચકાય છે. પરંતુ તે ખતરનાક સાબિત થઈ શકે છે. 

નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોનની સારવાર માટે રસીકરણ એ સૌથી અસરકારક રીતોમાંની એક છે.

ડિસેમ્બરમાં શિવસેના વધુ 3 નેતાઓના કૌભાંડો બહાર લાવીને ભાજપના આ નેતાએ આપી ધમકી. જાણો વિગત

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version