Site icon

Express Train: મુસાફરોને અગવડતા! પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર આ ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ થયું રદ

Express Train: પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે

Inconvenience to passengers! The stoppage of these four trains at Prayagraj Rambagh station has been canceled till August 23.

Inconvenience to passengers! The stoppage of these four trains at Prayagraj Rambagh station has been canceled till August 23.

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝનના પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ( Prayagraj Rambagh Station ) પર લાઇન નંબર 4 અને 6 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોને સ્ટોપેજ ( Train Stoppage ) પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી 23 ઓગસ્ટ 2024 સુધી રદ કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

Express Train:  સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આ સમાચાર પણ વાંચો:  Har Ghar Tiranga: હર ઘર તિરંગા ઝુંબેશ સમગ્ર ભારતમાં બની લોકપ્રિય, PM મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન ખાતે આ અભિયાનના ઉજવણીની ઝલક કરી શેર..

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Exit mobile version