Site icon News Continuous Bureau | Mumbai

લખીમપુર હિંસા: કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી જ્યાં સુધી ખેડૂત પરિવારોને મળે નહીં ત્યાં સુધી કરશે આ કામ.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર

યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હજુ સીતાપુરમાં નજરકેદ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીએ નજરકેદ દરમિયાન ઉપવાસ પણ શરૂ કર્યા છે અને ખેડૂત પરિવારોને મળે નહીં ત્યાં સુધી ખોરાક ન લેવાની જાહેરાત કરી છે.  

સાથે જ તેમણે કહ્યું છે કે પોલીસ તેને છોડશે ત્યારે તેઓ ચોક્કસપણે ખેડૂતોને મળવા માટે લખીમપુર જશે.

સોમવારે યોગી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમજૂતી થઈ હતી, જે બાદ લખીમપુરમાં ચાલી રહેલ તણાવ થોડો ઓછો થતો જણાય છે.

ઉલ્લેખનીય છે કે પોલીસથી બચવા માટે રસ્તામાં બેથી ત્રણ વખત વાહનો બદલ્યા પરંતુ સવારે 5 વાગ્યે સીતાપુરના હરગાંવ ખાતે તેમની અટકાયત કરવામાં આવી. તેમને સીતાપુર પીએસી કેમ્પસમાં નજરકેદ કરવામાં આવ્યા છે. 

મુંબઈમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તોને હવે ઘરને બદલે મુંબઈ મનપા આપશે આટલા લાખ રૂપિયા સુધીની ભરપાઈ; જાણો વિગત

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version