News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ( Ahmedabad mandal ) અમદાવાદ-વિરમગામ સેકશન ( Ahmedabad-Viramgam Section ) પર જખવાડા-વિરમગામ સ્ટેશનો ( Jakhwada-Viramgam stations ) વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ ( Railway crossing ) નંબર 39 (સોકલી ફાટક) કિમી 553/9-554/0 અતિ આવશ્યક મરમ્મત કાર્ય હેતુ તારીખ 25 ડિસેમ્બર 2023 સવારે 08.00 વાગ્યા થી 01 જાન્યુઆરી 2024 ના 20.00 વાગ્યા સુધી (કુલ 8 દિવસ) બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: કાંદિવલી ખાતે યોજાયો લોકડાયરો… લોકગીત જેવા કાર્યક્રમો આપણી સાંસ્કૃતિક વારસો છે: ફડણવીસ… જાણો બીજુ શું કહ્યું ફડવીસે..
સડક ઉપયોગ કરતા આ સમય દરમિયાન જખવાડા-વિરમગામ સ્ટેશનનોના વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 40 (FCI ગોદામ ફાટક) કિમી 558/9-559/0 થી આવાગમન કરી શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.