Site icon News Continuous Bureau | Mumbai

વરિષ્ઠ નેતા શરદ યાદવ નું નિધન થયું.

કેન્દ્રની રાજનીતિમાં એક દશકથી વધુ સમય સુધી મહત્વની ભૂમિકા નિભાવના શરદ યાદવનું નિધન થયું છે.

senior leader Sharad Yadav Passed away

વરિષ્ઠ નેતા શરદ યાદવ નું નિધન થયું.

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની રાજનીતિમાં એક દશકથી વધુ સમય સુધી મહત્વની ભૂમિકા નિભાવના શરદ યાદવનું ( Sharad Yadav ) નિધન ( Passed away ) થયું છે. શરદ યાદવ હાલની નિતેશકુમાર ની પાર્ટી ના મહત્વપૂર્ણ નેતા ( senior leader ) હતા. સમયની સાથે તેઓ બિહારની રાજનીતિથી આગળ વધીને દિલ્હી સુધી પહોંચ્યા. જે તે સમયે વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ તેમને એનડીએ ના કન્વીનિયર ની જવાબદારી સોંપી હતી. તેમણે ઘણા લાંબા સમય સુધી દિલ્હીમાં રાજનીતિ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૧૩ :૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
US Iran Peace Talk 2: શાંતિની દિશામાં મોટું ડગલું: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટોની તારીખ જાહેર!
UP Govt Minimum Wage Hike 2026: શ્રમિકોના આક્રોશ સામે ઝૂકી સરકાર! લઘુત્તમ વેતનમાં ધરખમ વધારાની જાહેરાત, 1 એપ્રિલથી કામદારોના ખિસ્સા ભરાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Exit mobile version