269
Join Our WhatsApp Community
સુરતમાં વધી રહેલા કોરોના ને લઈને સુરત મહાનગર પાલીકાએ લીધો આકરો નિર્ણય હવે બહાર ગામથી સુરત આવતા લોકો એ 7 દિવસ ફરજીયાત કોરોન્ટાઇન થવું પડશે
આ ઉપરાંત સુરત માં અનેક એવા પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે કે જેથી કોરોના કાબુ માં આવી જાય
શહેર ની શાળા અને કોલેજો તેમજ શૈક્ષણીક પ્રવૃત્તીઓ પર ૭ દિવસ ની રોક છે.
કોરોના ને કારણે ગુજરાત ના આ શહેર માં એક સપ્તાહ માટે શાળા કોલેજો અને બસેસ બંધ. જાણો વિગત….
You Might Be Interested In
