Site icon

આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai  

ભરૂચ(Bharuch) સાંસદ(MP) મનસુખ વસાવાએ(Mansukh Vasava) નર્મદાના(Narmada) એક કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન(Conversion) કરાવનારાઓ પર આકરા પ્રહાર કર્યા છે.

Join Our WhatsApp Community

કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો ધર્મ પરિવર્તન બંધ ન થયું તો આવનાર સમયમાં હિન્દૂ લઘુમતીમાં(Hindu minority) આવી જશે અને દેશ પર કોઈ મુસ્લિમ કન્ટ્રી(Muslim country) રાજ કરશે.

જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના(tribal society) લોકોના આદિવાસી  તરીકેના લાભો બંધ કરી દેવા પડશે અથવા સમાજમાંથી જ કાઢી મુકવા પડશે.

આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ  મુઘલ સામ્રાજ્ય(Mughal Empire) થઈ જશે. આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના.  

ઉલેખનીય છે કે સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે.

આ સમાચાર પણ વાંચો : મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version