Site icon News Continuous Bureau | Mumbai

પરસ્પર ધમકીનું  સત્ર પતી ગયું- હવે રસ્તા પર થશે સીધી હાથાપાઈ- ઉદ્ધવ ઠાકરેએ લીધું આ પગલું-

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ શિવસેના(Shivsena) પાર્ટી ની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં તેમણે શિવસૈનિકો(Shivsainik)ને સીધું આહવાન કર્યું હતું કે આ લડાઈ શિવસૈનિકો અને બંડખોર વચ્ચેની છે. તેમજ તેમણે કહ્યું હતું કે શિવસૈનિકો જેમને મહેનત કરીને ચૂંટણી જીતાડે છે તે લોકો શિવસેના છોડીને જતા રહે છે આ દગો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : રાજકીય સંકટ વચ્ચે પ્રવક્તા સંજય રાઉતનો આરોપ- કહ્યું- કેન્દ્રીય મંત્રી એનસીપી નેતા શરદ પવારને ધમકી આપી રહ્યા છે-PM મોદીને કરી આ અપીલ

આ સાથે જ તેમણે કહ્યું હતું કે શિવસેનાના પદાધિકારીઓ એકો એક શાખા તેમજ તમામ શિવસૈનિકોના ઘરે જાય અને પાર્ટીની ભૂમિકા કાર્યકર્તાઓને સમજાવે. ઉદ્ધવ ઠાકરેના આહવાન પછી ઠેકઠેકાણે શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ એકનાથ શિંદે(Eknath Shinde)ના પોસ્ટર ફાડી નાંખ્યા હતા. એટલે હવે એક વાત નક્કી છે કે ઉદ્ધવ ઠાકરે શિવસૈનિકો નો ઉપયોગ કરીને બંડખોરી કરી રહેલા ધારાસભ્યોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version