Site icon

મહારાષ્ટ્રમાં ત્રણ દિવસમાં એક લાખ કેસ નોંધાયા. શું લોકડાઉન ભણી આગળ વધી રહ્યું છે રાજ્ય? અજિત પવારે આપ્યા આ સંકેત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી વધુ કેસ નોંધાયા છે. માત્ર ગુરુવાર એટલે કે એક જ દિવસમાં 36000 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તેમજ તેના એક દિવસ અગાઉ ૩૧,૮૫૫ કેસ મળી આવ્યા હતા. સમગ્ર દેશમાં કેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં મુંબઈ શહેરનો અને મહારાષ્ટ્રનો બહુ મોટો આંકડો છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના મંત્રી અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ લઈને એક ચોંકાવનારી વાત કહી હતી. તેમણે કહ્યું કે અમે બે એપ્રિલ સુધી પરિસ્થિતિ પર નજર રાખશું. જો લોકો guideline ઉલ્લંઘન કરશે તો મહારાષ્ટ્ર સરકાર પાસે સંપૂર્ણ લોકડાઉન  સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version