Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ત્રણ દિવસમાં એક લાખ કેસ નોંધાયા. શું લોકડાઉન ભણી આગળ વધી રહ્યું છે રાજ્ય? અજિત પવારે આપ્યા આ સંકેત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી વધુ કેસ નોંધાયા છે. માત્ર ગુરુવાર એટલે કે એક જ દિવસમાં 36000 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તેમજ તેના એક દિવસ અગાઉ ૩૧,૮૫૫ કેસ મળી આવ્યા હતા. સમગ્ર દેશમાં કેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં મુંબઈ શહેરનો અને મહારાષ્ટ્રનો બહુ મોટો આંકડો છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના મંત્રી અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ લઈને એક ચોંકાવનારી વાત કહી હતી. તેમણે કહ્યું કે અમે બે એપ્રિલ સુધી પરિસ્થિતિ પર નજર રાખશું. જો લોકો guideline ઉલ્લંઘન કરશે તો મહારાષ્ટ્ર સરકાર પાસે સંપૂર્ણ લોકડાઉન  સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version