• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ambaji temple
Tag:

ambaji temple

Shardiya Navratri 2024 Do live darshan of ambaji gabbar mandir on navratri day 2
ધર્મ

Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..

by kalpana Verat October 4, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે  ઘરે બેઠા જ 52 શક્તિપીઠો ( Shakti peeth )માંના એક ગબ્બર જ્યોતના દર્શન ( Gabbar Jyot Live Darshan ) કરવાનો લહાવો લ્યો 

Shardiya Navratri 2024 : અંબાજી શક્તિપીઠ

ગુજરાતમાં આવેલું યાત્રાધામ અંબાજી એ મા અંબા ( Maa Ambe ) ની ભક્તિ અને શક્તિનું અનેરું સ્થાન છે. શક્તિપીઠ અંબાજી ( Ambaji Temple )  ગબ્બર માતાજીનો હ્નદયનો ભાગ હોવાને લઈ માઈ ભક્તોમાં અનેરી શ્રદ્ધા ધરાવે છે. દેવી સતીનું હૃદય આ સ્થાન પર પડેલ હોવાથી “હૃદય પીઠ” પણ કહેવામાં આવે છે. ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ગબ્બર પર્વત ચઢીને અંબાજીમાં અખંડ જ્યોતના દર્શન કરે છે..

આ સમાચાર પણ વાંચો :  Shardiya Navratri 2024 : આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી – દેશ દેવી શ્રી આશાપુરા માં ના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 :  ગબ્બર જ્યોતના દર્શન.. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Banaskantha Donations flow again in Shakti Peeth Ambaji! A devotee donated 1 kg of gold….
રાજ્ય

Banaskantha: શક્તિપીઠ અંબાજીમાં ફરી વહી દાનની સરવાણી! ભક્તે કર્યું આટલા કિલો સોનાનું દાન…

by Bipin Mewada November 22, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Banaskantha: ગુજરાતનું ( Gujarat ) પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે (  Ambaji Mata Mandir ) રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો ( Devotees ) દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યારે ભક્ત દ્વારા અંબાજી મંદિર ( Ambaji Temple  ) માં 1 કિલો સોનું દાન ( Gold Donation ) કરાયું છે. ભક્ત દ્વારા અંબાજીમાં સુવર્ણ શિખર માટે અંદાજે 62 લાખનું સોનાની ભેટ અપાઈ છે.

358 સુવર્ણ કળશ ધરાવતું ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ ( Shaktipeeth ) છે….

રાજ્યમાં સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અવાર-નવાર ભક્તો વિવિધ ભેટો આપતા હોય છે, તો ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાતા અંબાજી મંદિરના શિખર માટે સોનાની પણ ભેટ આવતી હોય છે, ત્યારે ધોળકાના બદરખા ગામના સંઘ દ્વારા અંબાજી મંદિરને એક કિલો સોનાની ભેટ અપાઈ છે. સંઘના ભક્તે પણ જણાવ્યું કે, અમે અહીં ગત વર્ષે આવ્યા હતા અને નાનું-મોટું દાન કરવાની ઈચ્છા રાખી હતી, ત્યારે અમે અહીં એક કિલો સોનાનું દાન કર્યું છે. ઉપરાંત તેમણે કહ્યું કે, અમે દાનવીર વ્યક્તિનું નામ જાહેર કરવા માંગતા નથી અને અમારે નામ ગુપ્ત રાખવું છે.

આ સમાચાર પણ વાંચો :  Patanjali Ayurved: પતંજલિને સુપ્રીમ કોર્ટ ની ફટકાર, કહ્યું ‘લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો નહીં તો આટલા કરોડનો દંડ ફટકારીશું’.. જાણો વિગતે..

ભારતભરમાં યાત્રાઘામ તરીકે જાણીતું એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માતાના દર્શને રોજબરોજ આવતા હોય છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્તિ પણ મેળવે તે માટે મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલ છે. 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri 2023 : seventh day of navratri, mota ambaji borivali live darshan
ધર્મ

Navratri 2023 : જય અંબે.. સાતમા નોરતે કરો બોરીવલી ઇસ્ટમાં સ્થિત મોટા અંબાજી મંદિરના દર્શન લાઈવ.

by Hiral Meria October 21, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Ma Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું છે. નવરાત્રિના સાતમા દિવસે નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રી ( Ma Kalratri ) પૂજા-અર્ચના કરાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple )  લાઈવ દર્શન- લો ( Live darshan ) મા અંબાના આશીર્વાદ…

ઘરે બેઠા જ કરો મા અંબાના ( Ma Amba ) દર્શન

 

આ સમાચાર પણ વાંચોઃ Kanya Pujan: નવરાત્રીમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો ધાર્મિક મહત્વ અને કન્યા પૂજનની સાચી પદ્ધતિ

October 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri 2023 fifth day of navratri, mota ambaji borivali live darshan
ધર્મ

Navratri 2023 : જય જય અંબે જગદંબે.. પાંચમા નોરતે કરો બોરીવલી ઇસ્ટમાં સ્થિત મોટા અંબાજી મંદિરના દર્શન લાઈવ.

by Hiral Meria October 19, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે પાંચમુ ( Fifth day ) નોરતું છે. નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની ( Ma Skandamata ) પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ (Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple )  લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન

October 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri 2023 :third day of navratri, mota ambaji borivali live darshan
ધર્મ

Navratri 2023 :બોલ મારી અંબે જય જય અંબે… ત્રીજા નોરતે કરો બોરીવલી ઇસ્ટ માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન.

by Hiral Meria October 17, 2023
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple ) લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…

આ સમાચાર પણ વાંચો : Navratri 2023 : નવલી નવરાત્રીનો ત્રીજો દિવસ – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન..

ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન

October 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mohanthal prasad to be restored at Ambaji Mandir : Gujarat govt
રાજ્ય

ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોને પ્રસાદમાં મોહનથાળના બદલે મળશે આ વસ્તુનો પ્રસાદ.. 

by kalpana Verat March 3, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવે છે. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. અહીં આવતા ભક્તોને હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ મળશે. અંબાજી મંદિરમાં માને ધરાવવામાં આવતો રાજભોગ ગણાતો મોહનથાળનો પ્રસાદ ભક્તોને આજથી જ મળવાનું બંધ થઇ જશે. આજથી જ ભક્તોને ચીકીનો પ્રસાદ વહેંચવામાં આવશે.

મહત્વનું છે કે ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકશે. સૂકા પ્રસાદની રજૂઆત અને મંતવ્યો બાદ મંદિરના પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ ચાલુ છે. જો કે અમુલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે. જે મંદિરોની માગ જોઈને અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ રાશિના લોકો ખાવા-પીવાની બાબતમાં બીજાને માત આપે છે, ચરબી વધારતી વસ્તુઓ વધુ પસંદ કરે છે

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

અંબાજી મંદિરમાં અષાઢી બીજ થી બપોરે થતી આરતી કરવામાં આવી બંધ-દર્શનના સમયમાં પણ થયો ફેરફાર-જાણો મંદિરના દર્શન અને આરતી નો નવો સમય

by Dr. Mayur Parikh June 29, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

યાત્રાધામ અંબાજી ગુજરાત(Gujarat) માં આવેલું શક્તિપીઠ યાત્રાધામ છે. યાત્રાધામ અંબાજી (Yatradham Ambaji) ખાતે અંબાજી મંદિર (Ambaji Temple)માં મંદિર ની પરંપરા મુજબ સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફારક રવામાં (changes)આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓને  સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તે માંટે અંબાજી મંદિરમાં અષાઢી બીજ (Ashadhi bij)એટલે કે તારીખ 1 જુલાઇ થી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.નવા સમય પત્રક મુજબ હવે પછી અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ આરતી થશે.

મંદિરમાં બપોરના (afternoon)સમયે કરવામાં આવતી આરતી બંધ કરાશે અને દર્શન-આરતીના સમયમાં પણ ફેરફાર થશે. જે મુજબ પહેલા સવારે મંદિર 10 . 45 કલાકે બંધ થતું હતું તેના સ્થાને મંદિર હવે 11 . 30 બંધ થશે એટલે કે મંદિર હવે વધુ 45 મિનિટ ખુલ્લું રહેશે. તેથી ભક્તો હવે માતાજીના દર્શન (mataji darshan)નો લાભ સાતેય દિવસ સવારે 4.30 કલાક સુધી લઇ શકશે. અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.

આરતી અને દર્શન નો સમય 

આરતી સવારે – 7.30 થી 8.00

દર્શન સવારે – 8.00 થી 11.30

બપોરે થતી આરતી બંધ કરવામાં આવી છે

બપોરે દર્શન – 12.30 થી 4.30

સાંજે આરતી -7.00  થી 7.30

દર્શન સાંજે  – 7.30  થી રાત્રીના 9.00 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

 

June 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cell phones banned in Ambaji temple in Banaskantha, Gujarat
જ્યોતિષ

અંબાજીમાં સોનાના દાનનો અવિરત પ્રવાહ- ગુજરાતના આ શહેરના માઈ ભક્તે અંબાજી મંદિરને 5 લાખના મૂલ્યનો સોનાનો મુગટ ભેટમાં ધર્યો જુઓ ફોટો

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ગુજરાત અને રાજસ્થાનની સરહદે(Gujarat and Rajasthan border) બનાસકાંઠા જિલ્લા(Banaskantha district)ના દાંતા તાલુકા ખાતે આવેલું  યાત્રાધામ અંબાજી(Ambaji yatradham) ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું પ્રસિદ્ધ શક્તિપીઠ(Shaktipeeth) છે. જેને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં માતા અંબા(Ambe maa)ના ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને માતાના ચરણોમાં રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓની દાન કરે છે. 

યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદી(gold and silver)નું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન (donation)કરી ચૂક્યા છે. ત્યારે આજે અમદાવાદ(Ahemdabad)ના એક માઈ ભક્તે માતાના ચરણોમાં સોનાના મુગટનું (Gold crown)દાન ધર્યું છે. અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો છે. જોકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં અનેક એવા માઈ ભક્તો સોનાનું દાન કરતા હોય છે પરંતુ પોતાનું નામ જાહેર કરતા નથી, તેઓ ગુપ્તદાન કરે છે.

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mohanthal prasad to be restored at Ambaji Mandir : Gujarat govt
રાજ્ય

જય માતાજી! યાત્રાધામ અંબાજી મંદિરને એનઆરઆઈ માઇભકતે ભેટ સ્વરૂપે આપ્યું આટલા ગ્રામ સોનુ

by Dr. Mayur Parikh February 3, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022    

ગુરુવાર 

ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રાધામ આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ 
એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે જતા રહે છે. સાથે જ માતાજીને ભેટ સોગાદ પણ અર્પણ કરતા હોય છે.

ત્યારે હાલમાં જ યાત્રાધામ અંબાજીમાં એક એનઆરઆઇ માઇભકતે ૧૦૦ ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. આ ભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે આ દાન કરવામાં આવ્યું છે. આ દાન આપનાર માઇભકતે પોતાનું નામ પણ જાહેર નથી કર્યું.

પિતાનો દાવો- કોવિડ વેક્સિનથી થયું પુત્રીનું મોત, આ કોરોના રસીની કંપની પાસેથી આટલા કરોડનું નુકસાન વસૂલવા ખટખટાવ્યા હાઈ કોર્ટના દરવાજા

હાલમાં મંદિરને સુવર્ણમય બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામને સરકાર દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત ઘણાબધા માઈભક્તો દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે, તે જ શ્રેણીમાં આ એનઆરઆઈ ભક્ત દ્વારા પણ રૂપિયા ૪,૯૦,૦૦૦નું ૧૦૦ ગ્રામ સોનુ ભેટ ધરવામાં આવ્યું હતું

February 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

અંબાજી મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને જતા પહેલા ચેતી જજો! મંદિર ટ્રસ્ટે વસ્ત્રોને લઇ લીધો આ મોટો નિર્ણય

by Dr. Mayur Parikh March 22, 2021
written by Dr. Mayur Parikh

શામળાજી બાદ અંબાજી મંદિરમા પણ ટુંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે.

અંબાજી મંદિર ટ્રસ્ટે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. શોર્ટ કપડાં પહેરી આવેલા દર્શનાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પુરુષો માટે ધોતી અને પીતામ્બર તેમજ મહિલાઓ માટે સલવાર જેવા વસ્ત્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવા વિનતી કરાઈ છે અને મંદિરના પ્રવેશ દ્રાર પર બોર્ડ લગાવાયા છે.

 

March 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક