અખિલેશ યાદવ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થયા છે. આ અંગેની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને આપી હતી. …
cm
-
-
કોરોના ના વધતા કેસને કારણે મહારાષ્ટ્રમાં શું પગલાં લેવા જોઈએ તે સંદર્ભે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની જનતાને સંબોધિત કરશે. એવું માનવામાં આવી …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 12 એપ્રિલ 2021 સોમવાર મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર થશે તેમાં કોઈ શંકા નથી. આ માટે મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય …
-
રાજ્ય
ભાજપના નેતા નો નિર્ણય ભાજપના નેતાએ જ પલટી નાખ્યો, ઉત્તરાખંડમાં સંખ્યાબંધ મંદિરો પંડિતોના હાથમાં ગયા.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર ઉત્તરાખંડમાં આશરે ૫૧ જેટલા મંદિરો નું સંચાલન હવે સરકાર ના હાથમાંથી મહંતોના હાથમાં ચાલી …
-
વેપાર-વાણિજ્ય
વેપારીઓ અને મુખ્ય મંત્રી વચ્ચે બેઠક સમાપ્ત, આગામી બે-ત્રણ દિવસમાં વેપારીઓની માગણી સંદર્ભે નિર્ણય લેવાશે.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 7 એપ્રિલ 2021 બુધવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને વેપારી સંગઠનો વચ્ચે આજે સાંજે બેઠકનું આયોજન થયું હતું. આ …
-
રાજ્ય
પહેલા શરદ પવારનું નાક કપાયું, હવે ઉદ્ધવ ઠાકરેનુ કપાશે. જાણો સુપ્રીમ કોર્ટમાં શું ચાલી રહ્યું છે?
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 6 એપ્રિલ 2021 મંગળવાર શરદ પવારનું બોમ્બે હાઈકોર્ટમાં વેંત ભરીને નાક કપાયું છે. હવે તે સવળું કરવા માટે …
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 24 માર્ચ 2021 હાલ મહારાષ્ટ્રની સરકાર કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. જોકે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શિષ્ટાચાર નથી …
-
ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરોધીઓની સાથે સાથે પોતાના જ ધારાસભ્યોના નિશાના પર છે, મુખ્યમંત્રી બદલવાની માંગ થઇ રહી છે. …
-
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના ગ્રસ્ત થયા. તીરથસિંહ રાવતે પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી, કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો …
-
મુંબઈ
મુંબઈના પોલીસ-કમિશનર અડધી રાત્રે ઉદ્ધવ ઠાકરેને મળ્યાં. એનઆઈએ દ્વારા આટલા ઓફિસરોની પૂછપરછ ચાલુ છે. જાણો વિગત.
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 17 માર્ચ 2021 મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ મંગળવારે રાત્રે 11:30 વાગ્યા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને તેઓને …