મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 575 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,17,683 …
corona case
-
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકડામાં શેર માર્કેટની જેમ ઉતાર-ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક થયો બમણો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,350 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 388 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને59,24,773 થઈ …
-
દેશ
દેશમાં સતત સુધરતી કોરોના પરિસ્થિતિ, સક્રિય કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 62,224 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2542નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,79,573નાં મૃત્યુ થયાં છે. …
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં બે મહિના બાદ કોરોના નવા કેસનો ગ્રાફ 8 હજારે પહોંચ્યો, છેલ્લા 24 આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,129 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 200 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,17,121 …
-
દેશ
ભારતમાં કોરોનાના સંક્રમણ ની ગતિ પર લાગી બ્રેક, સતત બીજા દિવસે નવા કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,471 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2726નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,77,031નાં મૃત્યુ થયાં છે. …
-
મુંબઈ
મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી ; એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓસરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે '4-T મોડલ'ના (ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને …
-
દેશ
ભારતમાં 70 દિવસ બાદ નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ , તો મૃત્યુઆંક માં થયો વધારો ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 84,332 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 4,002નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,67,081નાં મૃત્યુ થયાં છે. …
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં, શહેરમાં કોરોનાના પોઝિટિવિટી રેટ ઘટીને 2.6% થયો ; જાણો આજે કેટલા નવા આવ્યા સામે
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 660 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,14,450 …
-
દેશ
ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના આંકડામાં ઉતાર ચઢાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજના નવા કેસના આંકડા અહીં
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 91,702 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,403નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,63,079નાં મૃત્યુ થયાં છે. …
-
મુંબઈ
મુંબઈ અનલોક થયા બાદ ફરી એકવાર વધવા માંડી લોકોની બેદરકારી, શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 788 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,13,790 …