દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,566 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 907નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,97,637નાં મૃત્યુ થયાં છે.…
covid19
-
-
મુંબઈ
ચોંકાવનારો કિસ્સો; થાણે ના રસીકરણ કેન્દ્રમાં એક મહિલાને એક જ સમયે વેક્સીનના ત્રણ ડોઝ આપવામાં આવ્યા ; જાણો વિગતે
એક તરફ, લોકોને કોરોના રસી નથી મળતી, રસીકરણ વિશે ઘણી ગેરસમજ છે. બીજી બાજુ થાણેમાં એક જ મહિલાને એક જ સમયે ત્રણ…
-
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપનું યુએઈમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગાંગુલીએ જણાવ્યું કે, અમે ICCને સત્તાવાર રીતે જાણ…
-
વેપાર-વાણિજ્ય
કોરોના કાળમાં પણ ભારતીયોની પહેલી પસંદ સોનુ, મહામારી છતાં સોનાની આયાત વધી ; જાણો એપ્રિલ-મે મહિનામાં કેટલું સોનું ભારતમાં આવ્યું
દેશમાં સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન ગયા વર્ષના આ સમયગાળાની તુલનામાં વધીને 6.91 અબજ ડોલર રહી છે. કોમર્શિયલ મંત્રાલયના આંકડા…
-
ભારતમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન અંતર્ગત રસીના ડોઝ આપવા મામલે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત આંકડા…
-
મુંબઈ
મુંબઈગરો માટે રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા દર્દી કરતા સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓ વધારે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 746 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,356…
-
રાજ્ય
ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ખતરા વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા 60 લાખને પાર થઇ ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,974 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 143 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,36,821…
-
દેશ
સારા સમાચાર: દેશમાં લગભગ દોઢ મહિના બાદ એક હજારથી ઓછા મૃત્યુ નોંધાયા, જાણો છેલ્લા કલાકમાં કેટલા નવા આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,148 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 979નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,96,730નાં મૃત્યુ થયાં છે.…
-
દેશ
ભારતમાં કોરોના કેસ ઘટતા દેશના આ રાજ્યો આજથી લોકડાઉનના પ્રતિબંધમાં વધુ છૂટ અપાશે ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ
દેશમાં ઘટતા જતા કોરોનાના સંક્રમણ પગલે અનેક રાજ્યોએ ધીમે ધીમે લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે જે રાજ્યોને અનલોક…
-
કોરોના મહામારીના સંકટને જોતા ટી20 વર્લ્ડ કપ 2021નું આયોજન હવે ભારતના બદલે UAEમાં થશે. ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી શરૂ થશે…