મુંબઈમાં આજે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી…
covid19
-
-
દેશ
સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાકાળમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે સરકાર આ કામ કરે ; જાણો વિગતે
દેશમાં કોરોના કાળમાં આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને વળતર મળશે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એક આદેશ આપતા કોરોનાના દિવંગતોના પરિવારોને…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ, કોરોનાના નવા કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,085 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 231 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,51,633…
-
મુંબઈ
મુંબઈમાં કોરોના સંક્રમણ કાબુમાં, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 600થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 562 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને…
-
દેશ
ભારતમાં એક દિવસની આંશિક રાહત બાદ દૈનિક કેસમાં ફરી આવ્યો ઉછાળો, જોકે મૃત્યુ પામનાર દર્દીઓમાં ઘટાડો જારી ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 45,951 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 817નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,98,454 નાં મૃત્યુ થયાં…
-
દેશ
ભારત બાયોટેકને લાગ્યો ઝટકો, બ્રાઝિલ સરકારે અધધ 32 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આ કારણે કર્યો સસ્પેન્ડ ; જાણો વિગતે
બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કરવામાં આવેલા કોવૈક્સિનના સોદાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં આ ડીલને લઈને અનેક સવાલો થઈ રહ્યા હોવાથી…
-
રાજ્ય
વેકસીન લીધા પછી જ જાહેર સ્થળે એન્ટ્રી આપવામાં આવશે, આ રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય ; જાણો વિગતે
મધ્ય પ્રદેશ સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા અને લોકોને કોરોના પ્રતિબંધ માં રાહત આપવાની વિચારી રહી છે. રસીકરણ અંગેની મંત્રીઓના જૂથની બેઠકમાં…
-
દેશ
કોરોનાની સૌથી વધારે અસરકારક ગણાતી આ વિદેશી વેક્સિનને ડીજીસીઆઈએ આપી મંજૂરી, જાણો ક્યારથી આવશે ભારતમાં
કોવિશીલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક વી બાદ હવે ચોથી વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. અમેરિકાની કંપની મોડર્નાની કોરોના વેક્સિન ઈમરજન્સી યુઝ માટે DCGIએ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ધીમી પડી કોરોનાની બીજી લહેર, છેલ્લા 24 કલાકમાં નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,727 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,43,548…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના સંકટ યથાવત, સક્રિય કેસોમાં થયો નજીવો ઘટાડો; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 608 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,964…