કોરોના મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં ભારત ને સફળતા મળી છે પરંતુ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ ચાર લાખ લોકોના મોત…
covid19
-
-
મુંબઈ
આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
મુંબઇમાં છેલ્લા ચાર વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં તમામ કારણોસર થતા મોટી સંખ્યામાં 112% નો વધારો થયો છે. આરટીઆઈ એપ્લિકેશન…
-
મુંબઈની બનાવટી રસી શિબિર પ્રકરણના ફરાર મુખ્ય આરોપીની બારામતીની લૉજમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બનાવટી રસી શિબિર પ્રકરણમાં અત્યાર સુધી…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 9 હજારથી વધુ કેસ આવ્યા સામે, આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,195 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 252 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,70,599…
-
મુંબઈ
મુંબઈમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓની સરખામણીએ નવા કેસ વધારે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 661 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,879…
-
દેશ
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 4 લાખને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 853નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,00,312નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
મુંબઈ મહાનગર પાલિકાની ચિંતા વધી, શહેરમાં સતત વધી રહ્યો છે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ; જાણો છેલ્લા કલાકમાં કેટલા લોકોએ ગુમાવ્યો જીવ
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 692 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,218…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો હોવા છતાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,771 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 141 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,61,404…
-
દેશ
દેશમાં ફરી વધવા લાગ્યું કોરોના સંક્રમણ, સતત બીજા દિવસે દૈનિક કેસમાં આવ્યો ઉછાળો જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 48,786 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,005નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,99,459નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
મુંબઈગરાઓ સાવચેત રહેજો!! શહેરમાં કોરોનાના દૈનિક કેસ તો ઘટ્યા પણ બીમારીથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો જૂન મહિનામાં કેવી હતી મુંબઈની કોરોના પરિસ્થિતિ
જૂન મહિનામાં મુંબઈ શહેરની કોરોનાની સ્થિતિ ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર જેવી રહી હતી, જેમાં પ્રથમ લહેરની પરાકાષ્ઠા બાદ કેસ ઘટવા માંડ્યા…