મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,336 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 123 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,98,177…
covid19
-
-
દેશ
ભારતમાં ફરી એકવાર દૈનિક કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર કરતાં ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,796 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 723નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,02,728નાં મૃત્યુ થયાં છે.…
-
રાજ્ય
કોરોના ના કેસ ઘટવાથી દેશની રાજધાની દિલ્હીએ પ્રતિબંધ વધુ હળવા કર્યા. જાણો શું ચાલુ રહેશે અને શું બંધ…
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ અનલોકની નવી માર્ગદર્શિકાના ભાગ રૂપે 5 જુલાઇથી રાજધાનીમાં સ્ટેડિયમ અને રમત સંકુલને દર્શકો વિના ફરી ખોલવાની મંજૂરી આપી…
-
કર્ણાટક રાજ્યમાં હવે લોકડાઉન ના નિયમો પહેલાં જેવા કડક રહ્યા નથી. 5 જુલાઈ એટલે કે સોમવારના દિવસથી સરકારી ઓફિસ માં સો ટકા…
-
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી, શહેરમાં સતત ત્રીજા દિવસે 700ની નજીક કોરોના કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 676 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,23,555…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં શેરબજારના સેન્સેક્સની જેમ ઉતાર-ચડાવ જારી ; જાણો આજે કેટલા લોકોના થયા મોત
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,753 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 156 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,79,352…
-
દેશ
રાહતના સમાચાર, ભારતમાં આશરે 3 મહિના બાદ કોરોના ના સક્રિય કેસમાં 86% ઘટાડો નોંધાયો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 44,111 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 738નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,01,050નાં મૃત્યુ થયાં છે.…
-
રાજ્ય
કોરોનાના કેસો ઘટ્યા તેમ છતાં આ રાજ્ય સરકારે કોવિડ કર્ફ્યુ 12 જુલાઈ સુધી લંબાવ્યું, પ્રતિબંધમાં આપી આ છૂટછાટ ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ
ગોવામાં કોરોના સંક્રમણ ઘટતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 12 જુલાઇ સુધી કોવિડ કર્ફ્યુ લંબાવાની જાહેરાત કરી છે. કોવિડ-કર્ફ્યુ દરમિયાન તમામ જરૂરી સેવાઓ…
-
દેશ
ધોરણ 12ના માર્કસ આ રીતે ગણાશે, મહારાષ્ટ્ર બોર્ડે જાહેર કર્યુ માળખું, જાણો ક્યારે જાહેર કરાશે પરિણામ ?
મહારાષ્ટ્ર બોર્ડે એચએસસી અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકનનાં માપદંડ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે સીબીએસઈના 40:30:30 જેવી સમાન ફોર્મ્યુલા…
-
મુંબઈ
મુંબઈમાં વધુ ઘાતક બન્યો કોરોના, શહેરમાં સગર્ભા મહિલાઓના મોતના કારણોમાં પણ કોરોના પહેલા નંબરે ; ગત એક વર્ષમાં આટલા ટકા મહિલાઓના નિપજ્યા મોત
હેમરેજ, સેપ્સિસ, હાયપરટેન્સિવ ડિસઓર્ડર અને ક્ષય રોગ વર્ષોથી મુંબઈમાં સગર્ભા મહિલાઓના મૃત્યુદરના મુખ્ય કારણો છે. જોકે બીએમસીના ડેટા અનુસાર, 2020-21માં, સગર્ભા મહિલાઓના મોતમાં…