ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૩ એપ્રિલ 2021 શુક્રવાર નદીમ શ્રવણ ની કમ્પોઝર જોડી તૂટી ગઈ છે. ગઈકાલે સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું કોરોનાને કારણે…
covid19
-
-
રાજ્ય
આજની પોઝિટિવ સ્ટોરી : ૭૦ ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હોવા છતાંય પિતા-પુત્રની જોડીએ માત્ર ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી
ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો. અમદાવાદ, 23 એપ્રિલ 2021. શુક્રવાર. સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઉમદા સારવાર અને તબીબોના અથાગ મહેનતના કારણે…
-
દેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને સણસણતો સવાલ પૂછ્યો. ઓક્સિજન સપ્લાય અને વેક્સિનેશન પ્લાન વિશે જણાવો… પણ કેમ પૂછ્યું… જાણો વિગત…
કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સાથે જ કોર્ટે કેન્દ્રને પૂછ્યુ…
-
દેશ
કોરોનાના કેસોમાં ભારત વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ, અત્યારસુધીના તમામ રેકોર્ડ તૂટ્યા. જાણો આજના લેટેસ્ટ આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,15,478 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2,101ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,84,672 ના મૃત્યુ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ વધ્યો. જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 67,468 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 568 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,27,827…
-
દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી અશોકકુમાર વાલિયાનું 72 વર્ષની વયે નિધન થયું છે. એકે વાલિયાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ…
-
મુંબઈ
દાલ મેં કુછ કાલા હૈ : કાંદિવલીની આ હોસ્પિટલ ઈલાજ માટે નથી વાપરવામાં આવતી. જ્યારે કે હોટલ ભાડે લેવાય છે.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૨ એપ્રિલ 2021 ગુરૂવાર મુંબઈ મહાનગરપાલિકા એક તરફ લોકો ના ઈલાજ માટે શાળાઓ તેમજ હોટલો તરફ નજર દોડાવી…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૨ એપ્રિલ 2021 ગુરૂવાર ગોરેગામ પશ્ચિમમાં રહેવાસીઓને રસી લેવા માટે જમ્બો કોવિડ સેન્ટરમાં જવું પડતું હતું. આ જગ્યાએ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં જિલ્લા પ્રવેશબંધી, જે વ્યક્તિ જિલ્લો બદલશે તેના હાથમાં ક્વોરન્ટીન ના સિક્કા મારવામાં આવશે.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૨ એપ્રિલ 2021 ગુરૂવાર બુધવારે મોડી રાત્રે બહાર પાડેલા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં હવે જિલ્લા બંદી લાગુ કરવામાં આવી…
-
રાજ્ય
હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૨ એપ્રિલ 2021 ગુરૂવાર ‘બ્રેક ધ ચેઇન’ હેઠળ સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તે મુજબ હવે…