ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧ સોમવાર મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,479 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 157 દર્દીઓનાં…
covid19
-
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧ સોમવાર દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 40,134 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 422નાં મૃત્યુ થયાં,…
-
રાજ્ય
કોરોનાના સંક્ર્મણને કાબુમાં રાખવા આ પર્યટન રાજ્યએ 9 ઓગસ્ટ સુધી કોવિડ કર્ફ્યુ લંબાવ્યો ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ
કોરોના મહામારીના ખતરાને જોતા ગોવા સરકારે રાજ્યમાં જારી કરફ્યુને 9 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. ગોવા પ્રશાસને પોતાના નવા આદેશમાં કહ્યું છે…
-
મુંબઈ
શું BMC રસીકરણ કેન્દ્રોમાં ફરીથી રસીની અછત? પાલિકાના આ રસીકરણ કેન્દ્ર પર આજે માત્ર આટલા લોકોને જ મળશે વેક્સીન
મુંબઈમાં કોરોના સંક્રમણની સાથે સાથે રસીકરણની ગતિ પણ ધીમી પડતી નજર આવી રહી છે. શહેરમાં રસીના અપૂરતા સ્ટોકને કારણે, ગોરેગાંવ નેસ્કો સેન્ટરમાં…
-
રાજ્ય
વાર્યા ન વળે તે હાર્યા વળે!! 31 જુલાઈ સુધીમાં આ વર્ગને ફરજીયાત વેક્સિન લેવા અંગેનું જાહેરનામું આખરે રાજકોટ પોલીસ કમિશનરે રદ કર્યું ; જાણો વિગતે
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઓસરવાથી સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યાં છે. જોકે વેપારીઓ માટે 31 જુલાઈ પહેલા વેક્સિન મેળવવાનો…
-
આંતરરાષ્ટ્રીય
ખતરાની ઘંટી વાગી ગઈ! વિશ્વના આટલા બધા દેશોમાં ફેલાયો કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ, વિશ્વ આરોગ્ય સંગઠને આપી આ ચેતવણી : જાણો વિગતે
કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટએ આખા વિશ્વમાં કહેર મચાવ્યો છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસના નવા પ્રકારો અને ધીમા રસીકરણ અંગે ચેતવણી…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં ઉતાર ચડાવ યથાવત, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 323 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,34,435…
-
રાજ્ય
ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં કોરોનાથી દર્દીઓના જીવ ગુમાવવાની સંખ્યામાં થયો વધારો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 231 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,96,756…
-
દેશ
દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજે કેટલા લોકોના નિપજ્યા મોત
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,649 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 593નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,23,810નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી
મુંબઈ શહેરમાં નાગરિકોને રસી આપવાના પ્રમાણમાં બાન્દ્રાના બીકેસી રસીકરણ કેન્દ્રએ બાજી મારી છે. તો બીજા સ્થાને છે ગોરેગાંવનું નેસ્કો રસીકરણ કેન્દ્ર. છેલ્લા…