કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા આમ આદમીના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીની કિંમતમાં 90 પૈસા …
delhi
-
-
દેશની રાજધાનીમાં અપરાધની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે તેમના …
-
રાજ્ય
મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે
ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે દિલ્હી જવા રવાના થયા છે. આ એક અઠવાડિયામાં મોદી કેબિનેટના વિસ્તરણની સંભાવના છે. દરમિયાન નારાયણ રાણેનું દિલ્હી …
-
રાજ્ય
કોરોના ના કેસ ઘટવાથી દેશની રાજધાની દિલ્હીએ પ્રતિબંધ વધુ હળવા કર્યા. જાણો શું ચાલુ રહેશે અને શું બંધ…
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ અનલોકની નવી માર્ગદર્શિકાના ભાગ રૂપે 5 જુલાઇથી રાજધાનીમાં સ્ટેડિયમ અને રમત સંકુલને દર્શકો વિના ફરી ખોલવાની મંજૂરી આપી …
-
રાજ્ય
ચોમાસાની વચ્ચે ઉત્તર ભારતમાં હિટવેવ, આ રાજ્યોના લોકો તડકે શેકાયા ; દિલ્હીમાં 90 વર્ષ પછી સૌથી ગરમ તાપમાન
યુપી-દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસામાં ગરમીના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 90 વર્ષ પછી 1 …
-
દેશ
ગાઝીપુર બોર્ડર ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી, બંને પક્ષે એકબીજા પર લગાવ્યો આ આરોપ ; જાણો વિગતે
ગાજીપુર બોર્ડર પર ખેડૂત અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. ભાજપના કાર્યકર્તા નવનિયુક્ત પ્રદેશ મંત્રી અમિત વાલ્મીકિનું સ્વાગત કરવા માટે ત્યા …
-
વેપાર-વાણિજ્ય
આજે ફરી ઇંધણના ભાવ વધ્યા, મુંબઈમાં પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લિટરની નજીક ; જાણો આજે કેટલા પૈસા મોંઘુ થયું
સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલમાં 29 પૈસાનો અને ડીઝલમાં 24 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 98.81 …
-
રાજ્ય
સંકટ સમયે દિલ્હી સરકારે જરૂર કરતાં ચાર ગણો વધુ ઑક્સિજન માગ્યો; સુપ્રીમ કોર્ટની સમિતિએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧ શનિવાર દિલ્હીની અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી સરકારે કોરોનાની સેકન્ડ વેવ દરમિયાન ઑક્સિજનની જરૂરિયાત કરતાં ચાર ગણી …
-
દેશ
ઇઝરાયેલ એમ્બેસી બ્લાસ્ટ કેસ: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જમ્મુ કાશ્મીરના આ જિલ્લામાંથી કરી ચાર લોકોની ધરપકડ, હવે કરી રહી છે પૂછપરછ
જમ્મુ કાશ્મીરના કારગિલ જિલ્લામાંથી આતંકી ગતિવિધિઓમાં સામેલ ચાર લોકોની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. સુત્રો અનુસાર, સુરક્ષા દળોને આ વર્ષે …
-
રાજ્ય
રાજધાની દિલ્હીમાં રાજનૈતિક ગતિવિધિ તેજ, આવતી કાલે શરદ પવારના નેતૃત્વ હેઠળ ૧૫ પાર્ટીના નેતા ભેગા થશે ; જાણો વિગતે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ એટલે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે બહુ ટુંકા સમયગાળામાં બીજી વખત આજે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે શરદ પવારની …