Operation Sindoor: આતંકથી ઉઝડેલા સુહાગનો બદલો બન્યું ઓપરેશન સિંદૂર

Operation Sindoor A Symbol of Revenge for the Sindoor Wiped by Terror

  News Continuous Bureau | Mumbai  22 એપ્રિલ 2025ના પહલગામ (Pahalgam) આતંકી હુમલામાં આતંકીઓએ 26 હિંદુ પુરૂષોને તેમની પત્નીઓની સામે જ હત્યા કરી હતી. આ કાયરતાપૂર્ણ ઘટનાએ અનેક સ્ત્રીઓના માથેથી સિંદૂર (Sindoor) પુંછાઈ ગયું. 15 દિવસ બાદ, જ્યારે ત્રિ-સેનાએ ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) શરૂ કર્યું, ત્યારે એ માત્ર એક સૈન્ય કાર્યવાહી નહોતી, પણ એ દરેક વિધવા સ્ત્રીના દુઃખનો જવાબ હતો. એ… Continue reading Operation Sindoor: આતંકથી ઉઝડેલા સુહાગનો બદલો બન્યું ઓપરેશન સિંદૂર

Gujarati Sahitya: વૃક્ષ શરણં ગચ્છામિ…

Gujarati Sahitya Tree Shelter Gachchami By ashwin Mehta

News Continuous Bureau | Mumbai  Gujarati Sahitya: મહાભારતમાં ( Mahabharata ) દુશાસને દ્રૌપદીને ( Draupadi ) નિર્વસ્ત્ર કરવાની કુચેષ્ટા કરી હતી. આજે માણસ ધરતીમાતાના જંગલો અને ઝાડપાનનું નિકંદન કાઢીને નગ્ન કરવાનું પાપ આચરી રહ્યો છે! શ્રી રમણ પાઠકે ( Raman Pathak )  લખ્યું હતુંઃ તું જાત સાથે નવ ઝાડ બાળતો! જેણે જિંદગીમાં એકેય ઝાડ ઉછેર્યું ન હોય એવો માણસ… Continue reading Gujarati Sahitya: વૃક્ષ શરણં ગચ્છામિ…

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૮

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 218

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. Bhagavat : અરે, ઈશ્વરને પણ કર્મો કરવાં પડે છે. રામકૃષ્ણ ( Ramakrishna ) આદિ અવતારોમાં મનુષ્યોને શ્રેષ્ઠ આચરણનો આદર્શ બતાવવા ભગવાન કર્મ કરે છે. પરંતુ ભગવાન કોઈ કર્મમાં આસક્ત થતા નથી. અનાસક્તિપણે તેઓ કર્મ કરે છે. કર્મ કર્યા વગર તો ચાલવાનું નથી. નહિ કશ્ર્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ।।… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૮

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૦

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Podcast Part – 200

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. Bhagavat : બિંબને શણગારો તો પ્રતિબિંબ સુંદર લાગશે. ઈશ્વરને અર્પણ કરશો તો પ્રભુ અનંતગણું બનાવીને પાછું આપશે. દ્રૌપદીની ( Draupadi ) પરમાત્માએ લાજ બચાવ્યા પછી, એકાંતમાં બંને મળ્યા દ્રૌપદીએ પ્રભુનો ઉપકાર માન્યો. પ્રભુ કહે છે મેં કાંઈ ઉપકાર કર્યો નથી. આજે મેં… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૦

બીઆર ચોપરાની ‘મહાભારત’ માં રૂપા ગાંગુલી નહીં જુહી ચાવલા બનવાની હતી દ્રૌપદી, આ કારણોસર અભિનેત્રી ને છોડવી પડી સિરિયલ

બીઆર ચોપરાની 'મહાભારત' માં રૂપા ગાંગુલી નહીં જુહી ચાવલા બનવાની હતી દ્રૌપદી, આ કારણોસર અભિનેત્રી ને છોડવી પડી સિરિયલ

News Continuous Bureau | Mumbai મહાભારતનું પ્રસારણ 33 વર્ષ પહેલા થયું હતું.જોકે આજે પણ લોકોને બીઆર ચોપરાની ‘મહાભારત’ ગમે છે.ચાલો યાદ કરીએ તેની સ્ટાર કાસ્ટ.વર્ષ 1988માં પ્રસારિત થયેલી આ સિરિયલ બીઆર ચોપરાએ 9 કરોડ રૂપિયામાં બનાવી હતી.જેમ કે, રૂપા ગાંગુલીએ દ્રૌપદીનો રોલ કર્યો હતો અને ફિરોઝ ખાને અર્જુનનો રોલ કર્યો હતો.પરંતુ, વાસ્તવમાં બીઆર ચોપરા જુહી ચાવલા ને… Continue reading બીઆર ચોપરાની ‘મહાભારત’ માં રૂપા ગાંગુલી નહીં જુહી ચાવલા બનવાની હતી દ્રૌપદી, આ કારણોસર અભિનેત્રી ને છોડવી પડી સિરિયલ

દ્રૌપદી નું ‘ચીર હરણ’ કરવા બદલ ‘દુર્યોધન’ પર દાખલ થયો હતો કેસ, બહાર પાડવામાં આવ્યું હતું બિનજામીનપાત્ર વોરંટ, જાણો સમગ્ર મામલો

દ્રૌપદી નું ‘ચીર હરણ’ કરવા બદલ 'દુર્યોધન' પર દાખલ થયો હતો કેસ, બહાર પાડવામાં આવ્યું હતું બિનજામીનપાત્ર વોરંટ, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai રામાનંદ સાગરની ‘રામાયણ’ની જેમ બીઆર ચોપરા અને રવિ ચોપરાની ‘મહાભારત’ પણ ખૂબ પ્રખ્યાત હતી.જે રીતે લોકો ‘રામાયણ’ના દરેક પાત્રને વાસ્તવિક માનવા લાગ્યા, તેવી જ રીતે ‘મહાભારત’ના પાત્રોને પણ લોકો પસંદ કરવા લાગ્યા.જો કે ‘મહાભારત’માં આવો સીન બતાવવામાં આવ્યો હતો જેના કારણે લોકો ખૂબ ગુસ્સે થયા હતા.મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે… Continue reading દ્રૌપદી નું ‘ચીર હરણ’ કરવા બદલ ‘દુર્યોધન’ પર દાખલ થયો હતો કેસ, બહાર પાડવામાં આવ્યું હતું બિનજામીનપાત્ર વોરંટ, જાણો સમગ્ર મામલો

ઓહોહો! દીપિકા પાદુકોણે સાઇન કરી ૬૦૦-૬૦૦ કરોડની બે ફિલ્મો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧ શનિવાર નિર્મતા મધુ મન્ટેનાએ એક વાતચીતમાં  કન્ફર્મ કર્યું છે કે દિવાળી પર તે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ ‘રામાયણ’ની ઘોષણા કરવાના છે. એમાં સીતાનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવવાની છે, જ્યારે બીજી બાજુ મધુ મન્ટેના અને દીપિકા પાદુકોણ ૨૦૧૯માં જ ‘દ્રૌપદી’નું એલાન કરી ચૂક્યા છે. મધુ મન્ટેનાએ જણાવ્યું… Continue reading ઓહોહો! દીપિકા પાદુકોણે સાઇન કરી ૬૦૦-૬૦૦ કરોડની બે ફિલ્મો; જાણો વિગત

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!