ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૮ જૂન ૨૦૨૧ મંગળવાર ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનને મહારાષ્ટ્ર સરકારને ફરી એકવાર રાહત પૅકેજ આપવાની વિનંતી …
gujarat
-
-
દેશ
દેશમાં કોરોના કરતાં પણ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસનો કહેર, 28 હજારથી વધૂ કેસ નોંધાતા ફફડાટ ; જાણો સૌથી વધુ કેસ ક્યા રાજ્યમાં નોંધાયા
કોરોનાનું સંકટ ટળ્યું નથી ત્યાં મ્યુકર માઇકોસીસ નામની બીમારીએ ઊંચક્યું માથું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યાનુસાર દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત …
-
રાજ્ય
એક સમયે સૌથી વધુ વહેલ માછલીનો શિકાર થતો એ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હવે વહેલ માટે સૌથી વધુ સુરક્ષિત, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૫ જૂન ૨૦૨૧ શનિવાર એક સમયે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વહેલ-શાર્ક માછલીના શિકાર માટે બહુ પ્રચલિત હતો. એક મીડિયા …
-
વધુ સમાચાર
ગુજરાતના વેરાન રણમાંથી સાત ઘુડખર પ્રાણીઓનાં હાડપિંજર મળ્યાં; ૮૦ વર્ષ બાદ ફરી આ કાળમુખો પ્રાણીરોગ ફેલાવાનો ખતરો વધ્યો, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૫ જૂન ૨૦૨૧ શનિવાર તાજેતરમાં કચ્છના નાના રણમાંથી સાત ઘુડખર પ્રાણીઓનાં હાડપિંજર મળી આવ્યાં છે. છેલ્લા એક અઠવાડિયા …
-
રાજ્ય
ગુજરાત સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરી, હવે આ રીતે થશે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ; જાણો વિગતે
CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત સરકારે ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પરિમાને આધારે …
-
પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ રહેશે. અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ રહેશે. દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ રહેશે. ડાકોર …
-
ગુજરાત સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને હૉટેલ તેમ જ રેસ્ટોરાંને સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. જોકે અત્યારે …
-
ગુજરાતમાં રાત્રી કર્ફ્યુને લઈને રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવેથી 36 શહેરમાં લાગુ રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 8 વાગ્યાને બદલે 9 …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ મે ૨૦૨૧ શુક્રવાર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને …
-
રાજ્ય
લો બોલો! ગુજરાતના આ ભાઈએ ઑફિસ ન જવાનું અનોખું બહાનું આપ્યું; પોતે વિષ્ણુના દસમા અવતાર કલ્કી હોવાનો દાવો કર્યો, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ મે ૨૦૨૧ શુક્રવાર કોરોનાકાળ વચ્ચે ગુજરાત સરકારના એક અધિકારીએ દાવો કર્યો છે કે તે વિષ્ણુનો દસમો અવતાર કલ્કી છે …