• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - international airport - Page 2
Tag:

international airport

મુંબઈ

આ દેશોમાંથી આવનારા પ્રવાસીઓને મુંબઈ ઍરપોર્ટ પર સ્વખર્ચે કરવો પડશે આરટીપીસીઆર ટેસ્ટ જાણો વિગત ..

by Dr. Mayur Parikh September 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

બુધવાર

કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવતા મુંબઈ મહાનગરપાલિકા ફરી એલર્ટ થઈ ગઈ છે.  ઝડપથી ફેલાઈ રહેલા આ વિષાણુ ને કારણે કેન્દ્ર સરકારે ભારતમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ જે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ યુકે, યુરોપ, મિડલ ઈસ્ટ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયલસ ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાવે દેશમાંથી અથવા આ દેશ માર્ગે હવાઈ પ્રવાસ કરીને આવ્યા છે. તેમને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગમન સમયે સ્વખર્ચે આરટીપીસીઆર ટેસ્ટ કરવાની ફરજિયાત રહેશે.  આ નિયમ 3 સપ્ટેમ્બર 2021ના મધરાતથી લાગૂ પડશે.

યુકે, યુરોપ, મિડલ ઈસ્ટ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયલસ ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાવે દેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે ટેસ્ટિંગને લઈને અગાઉના તમામ નિયમ રદ કરવામાં આવ્યા છે. એટલે કે   કોવિડના બંને ડોઝ લેનારી વ્યક્તિ તેમ જ 65 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન માટે અગાઉ આરટીપીસીઆર ટેસ્ટમાં રાહત આપવામાં આવી હતી, તેને રદ કરવામાં આવી છે. એટલે કે હવે આ દેશમાંથી આવનારા તમામ વર્ગના નાગરિકોને  એરપોર્ટ પર ટેસ્ટિગ કરવી જ પડશે.

યુકે, યુરોપ, મિડલ ઈસ્ટ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયલસ ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાવેના નાગરિકોને બાકત કરતા મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર આવનારા અથવા વાયા મુંબઈ બીજી ફલાઈટ પકડનારા અન્ય દેશના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ 72 કલાક પહેલાનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ બતાવવો આવશ્યક રહેશે. તેમને માટે  મુંબઈ ઍરપોર્ટ પર  આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત નહીં હોય. નેગેટિવ રિપોર્ટ હશે તેને એરપોર્ટ છોડવાની મંજૂરી હશે.

તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સેલ્ફ ડીકલેરેશન ફોર્મ તેમ જ અન્ડરટેકિંગ ભરીને મુંબઈ ઍરપોર્ટ પર આપવું ફરજિયાત રહેશે. તેમ જ આ પ્રવાસીઓને હોમ ક્વોરન્ટાઈન પણ ફરજિયાત રહેશે.

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પ્રખ્યાત ગાયક ફાલ્ગુની પાઠકે બોલાવી ગરબાની રમઝટ, કાર્યક્રમમાં કોરોનાના નિયમોને નેવે મુકાયા; જુઓ વિડિયો 

મુંબઈ ઍરપોર્ટ પર આરટીપીસીઆરની વ્યવસ્થા કરવામાં આવી છે.  તે માટે 600 રૂપિયા વસૂલ કરવામાં આવશે.

September 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

 શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 21, 2021
written by Dr. Mayur Parikh

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે સમાચાર આવ્યા હતા અદાણી જૂથ દ્વારા એરપોર્ટનું અમદાવાદ ખસેડવામાં આવશે.

આ સમાચારને પગલે શિવસેના સહિત મનસે અને કોંગ્રેસના નેતાઓએ જોરદાર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું.  

આ આક્રમક પ્રતિક્રિયા પછી, અદાણી જૂથે ટ્વિટ કરીને મુખ્ય મથકને અફવા ગણાવીને સ્થળાંતર કરવાની બાબતે સ્પષ્ટતા કરી હતી. અદાણી ગ્રુપે કહ્યું કે MIAL અને NMIAL બંને એરપોર્ટનું મુખ્ય મથક મુંબઇમાં રહેશે.

સાથે એમ પણ કહ્યું હતું કે અમે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ કે અમારા વિમાનમથકના સંચાલન દરમિયાન મુંબઈને ગૌરવ અપાવશે અને હજારો નવી નોકરીઓની તકો ઊભી થશે.

મુંબઈમાં ફરીથી રસીની અછત! શહેરના આ રસીકરણ કેન્દ્ર આજે ફરી એકવાર બંધ રહેશે. જાણો વિગતે 

July 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

હવે મુંબઈ એરપોર્ટનું સંચાલન આ ગ્રુપ કરશે, GVK ગ્રુપ પાસેથી સંભાળ્યો કબજો, યુવાનો માટે કરી આ મોટી જાહેરાત ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 14, 2021
written by Dr. Mayur Parikh

ગૌતમ અદાણીના Adani Groupએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેકઓવર પૂર્ણ કર્યું છે. 

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ GVK ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો કબજો સંભાળી લઈને હજારો યુવાનોને રોજગારી આપવાની જાહેરાત કરી છે.

ગૌતમ અદાણીએ મંગળવારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. 

અદાણી ગ્રૂપ છેલ્લા કેટલાક સમયથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને મુંબઈ એરપોર્ટનું સંચાલન આ દિશામાં એક મોટું પગલું છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં અદાણી ગ્રુપ અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગ્લુરુ, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન કરી રહ્યો છે. આ એરપોર્ટનો ઓપરેટ કરવા માટે અદાણી ગ્રુપ પાસે 50 વર્ષનો કરાર છે. 

અરે વાહ! મહારાષ્ટ્રના આ જિલ્લાના 70થી વધુ ગામોમાં 100 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થયું ; જાણો વિગતે

July 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.

by Dr. Mayur Parikh May 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

શુક્રવાર

ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમે સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે નવી મુંબઈના એરપોર્ટને મોજુદા સરકાર બાળ ઠાકરે એરપોર્ટ નામ આપવા માંગે છે. આ સમાચારમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે આ નિર્ણયને કારણે વિવાદ પેદા થશે. હવે તે થયું છે, નવી મુંબઈના સ્થાનિક લોકોએ આ એરપોર્ટ નું નામ બાળ ઠાકરે એરપોર્ટ રાખવાનો વિરોધ કર્યો છે. કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એરપોર્ટને સાંસદ ડી બી પાટીલ નું નામ આપવામાં આવે. તેઓનું કહેવું છે કે સ્થાનિક લોકો માટે આ વ્યક્તિએ ખૂબ કામ કર્યું હતું.

 એવું લાગે છે કે આવનાર સમયમાં આ એરપોર્ટના નામકરણ નો વિવાદ વધુ વકરશે અને શિવસેના પોતાનું ધાર્યું નહીં કરાવી શકે.

નવી મુંબઈના એરપોર્ટનું આ નામ હશે, હવે થશે વિવાદ.

May 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai airport to shut runway for 6 hours on 2 May
મુંબઈ

નવી મુંબઈના એરપોર્ટનું આ નામ હશે, હવે થશે વિવાદ..

by Dr. Mayur Parikh May 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

 શનિવાર

નવી મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને 'હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરે' આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એવું નામ આપવામાં આવશે. આ સંદર્ભે નો પ્રસ્તાવ સિડકો ના સંચાલક મંડળ દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ મહારાષ્ટ્રની કેબિનેટ મીટિંગમાં પ્રસ્તુત કરવામાં આવશે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના નેતા રામદાસ આઠવલેએ માગણી કરી છે કે નવી મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બાબાસાહેબ આંબેડકર રાખવામાં આવે.

અરે વાહ સારા સમાચાર : મુંબઈમાં કોરોના પોઝિટિવીટી રેટ સાવ તળિયે. આખા દેશમાં શહેરોમાં સૌથી ઓછો.

ત્રીજી તરફ મહારાષ્ટ્રની કેબિનેટ મીટિંગમાં કોંગ્રેસના ધારાસભ્યો આ પ્રસ્તાવને માનશે કે નહીં માને તે સંદર્ભે હજી કંઈ નક્કી નથી.

આમ નવી મુંબઈના એરપોર્ટના નામકરણ મુદ્દે રાજકારણ રમાશે.

May 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ ખાતે હવે આ ટર્મિનલ ફરી પાછું કાર્યરત થશે.. જાણો વિગત…

by Dr. Mayur Parikh February 27, 2021
written by Dr. Mayur Parikh

કોરોના મહામારીને કારણે બંધ થયેલ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1ની સેવાઓ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. 

આગામી 10 માર્ચથી, તેને ઘરેલું ફ્લાઇટ્સ માટે ફરીથી ખોલવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પછી, ટર્મિનલ -1 થી ફરીથી એરલાઇન શરૂ થવા જઈ રહી છે.

અત્યાર સુધીની તમામ ફ્લાઇટ્સનું સંચાલન ટર્મિનલ -2 થી કરવામાં આવતું હતું. 

February 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક