મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,603 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 53 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,65,402…
maharashtra
-
-
રાજ્ય
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-મનસેની યુતિ થશે કે કેમ? ભાજપના આ નેતાએ આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે
મહારાષ્ટ્રની મહાગઠબંધન સરકારના કેટલાક ઘટક પક્ષોએ આગામી ચૂંટણીઓ પોતાના બળ પર લડવાનો નિર્ણય લીધો છે. હવે ભાજપે પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પોતાના…
-
રાજ્ય
ખાનગી શાળાઓની ફીના નિયમન માટે હવે મહારાષ્ટ્ર સરકાર ભરશે આ મોટું પગલું; વિધાનસભામાં લાવશે ખરડો, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧ સોમવાર રાજ્યમાં ખાનગી શાળાની ફીના મુદ્દે અને કોરોના સમયગાળા દરમિયાન વાલીઓને થતી અસુવિધા અંગે શિક્ષણ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ; પરભણીમાં વરસાદે તોડ્યો વર્ષોનો રેકૉર્ડ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧ સોમવાર મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગઈકાલથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવે આ મુશળધાર વરસાદને કારણે…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,535 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 156 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,57,799…
-
રાજ્ય
ભારતમાં એક સપ્તાહમાં નોંધાયેલા કોરોનાના કેસોમાં સૌથી વધારે ફાળો આ બે રાજ્યનો, કેન્દ્ર સરકારે આપી આ ચેતવણી ; જાણો વિગતે
દેશમાં કોરોનાના દૈનિક કેસોની ગતિ ધીમી પડી છે, પરંતુ કોરોનાની બીજી લહેરએ હજી પણ કેટલાક રાજ્યોમાં કહેર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકમાં આવ્યો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,992 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 200 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,40,968…
-
દેશ
દેશના આ બે રાજ્યોનાં 29 જિલ્લામાં કોરોનાનું સંકટ કાયમ, દેશનાં અડધાથી વધુ કેસ અહીં નોંધાયા ; આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા
દેશમાં કોરોનાના નવા કેસોની ગતિ દૈનિક 50 હજાર કરતા પણ ઓછી જોવા મળી રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેર હજી પણ કેટલાક…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,114 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 121 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,31,976 થઈ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને દબાવવામાં રાતોરાત ઊભી કરવામાં આવી આ મિનિસ્ટ્રી? જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 જુલાઈ 2021 ગુરુવાર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણના નામે હોમ મિનિસ્ટ્રીનું ખાતું સંભાળી રહેલા અમિત…