રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,558 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 147 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,22,893 થઈ…
maharashtra
-
-
રાજ્ય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય,આ લોકોને ફરી એક વખત આપવામાં આવશે કોરોના રસી ; જાણો વિગતે
મુંબઇમાં નકલી રસીકરણ કૌભાંડ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે,બોગસ રસીકરણ જેમણે કર્યું છે તેમના પર…
-
રાજ્ય
અભી બોલા અભી ફોક : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય બુમરેંગ થયો. ગ્રામીણ ભાગમાં શાળાઓ નહીં ખૂલે. જાણો વિગત.
મહારાષ્ટ્રના કોરોના મુક્ત ગામોમાં 8થી 12 ધોરણની સ્કૂલો પ્રત્યક્ષ શરૂ કરવાના નિર્ણય બાબતે શિક્ષણ વિભાગે યુ-ટર્ન લીધો છે. આ નિર્ણયમાં કોઈ તાંત્રિક…
-
મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયોના અગ્રણી નેતા અને રાજ્યના કોંગ્રેસના ભૂતપૂર્વ વડા, કૃપાશંકર સિંહ આજે ભાજપમાં જોડાયા છે. કૃપાશંકર સિંહ રાજ્યના એકમના વડા ચંદ્રકાંત…
-
રાજ્ય
શિક્ષકોએ કેટલું કામ કરવાનું? વિદ્યાર્થીઓને ભણાવવાના, ચૂંટણીની તૈયારી અને હવે વેક્સિનની; જાણો મહારાષ્ટ્રના શિક્ષકોની તકલીફ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,7 જુલાઈ 2021 બુધવાર. લોકલ ટ્રેનમાં પ્રતિબંધ હોવાથી બસમાં કલાકોના કલાક પ્રવાસ કરી સ્કૂલે પહોંચનારા શિક્ષકોની હાડમારીનો અંત જ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં છેલ્લા બે માસમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,418 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 171 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,13,335…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧ બુધવાર કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં ઑનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યના…
-
ગત સવા વર્ષથી કોરોના અને લોકડાઉનને કારણે નિર્માણ થયેલ સંકટને પગલે સંગઠને વાલીઓને રાહત આપી છે. મહારાષ્ટ્ર ઈંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીસ એસોસિએશન (મેસ્ટા)…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતી નહીં જ થાય. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જૂના સાથી ભાજપ સાથે જોડાણ થવાની સંભાવનાને નકારી કાઢી છે. મહાગઠબંધન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઠાકરેએ પત્રકારોને…
-
રાજ્ય
શું મહારાષ્ટ્રમાં પણ ‘બિહાર પૅટર્ન’ પ્રમાણે સત્તાપરિવર્તન થશે? મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ રહી છે હલચલ, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧ મંગળવાર મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ કૅબિનેટ વિસ્તરણ ૭ જુલાઈ અથવા 9 જુલાઈએ થશે એવા…