ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૫ જૂન 2021 શુક્રવાર કોરોનાની ખતરનાક બીજી લહેર બાદ હજી તો માંડ જ્યાં લોકોની ગાડી પાટે ચઢી તેવામાં…
maharashtra
-
-
રાજ્ય
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વધુ એક ભેટ. જો આટલા માર્ક લાવશે તો બે લાખ રૂપિયા મળશે.
મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ દસમા ધોરણની પરીક્ષામાં અનુસૂચિત જાતિ…
-
રાજ્ય
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ મંત્રીએ દેવેન્દ્ર ફડણવીસની ગુપ્ત મુલાકાત લેતા મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાટો. જાણો વિગત
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાત બાદ મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિઓએ જોરદાર વેગ પકડ્યો છે. ગત સોમવારે ગૃહ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ વિપક્ષી નેતા દેવેન્દ્ર…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે આવ્યા ચિંતાજનક સમાચાર, રાજ્યમાં સતત બીજા દિવસે દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,066 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 163 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,97,587…
-
રાજ્ય
મહારાષ્ટ્ર સરકાર દૂધ ઉત્પાદન વધારવા બ્રાઝીલથી મગાવશે મૂળ ગીરના ચાર આખલા; આ છે યોજના, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧ બુધવાર મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ એક મીડિયા હાઉસને એવી માહિતી આપી છે કે રાજ્યમાં ગોવંશની તથા…
-
રાજ્ય
બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ
બોમ્બે હાઈકોર્ટે કાંદિવલીની હીરાનંદની સોસાયટીમાં થયેલા બોગસ રસીકરણ મામલે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે રાજ્ય અને બીએમસીને છેતરપિંડી કે બનાવટી રસીકરણ અભિયાનની…
-
વેપાર-વાણિજ્ય
વેપારીઓને રાહત આપવાને મુદ્દે લડનારી જુદી-જુદી વેપારી સંસ્થાઓમાં જ અંદરોઅંદર વિવાદ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 23 જૂન 2021 બુધવાર કોરોનાને પગલે લાદવામાં આવેલાં નિયંત્રણોને પગલે છેલ્લા દોઢ વર્ષમાં નાના-મોટા વેપારીઓના કરોડો રૂપિયાનું નુકસાન…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,473 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 188 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,987,521…
-
રાજ્ય
ચોમાસું સત્રને લાગ્યું કોરોના ગ્રહણ, મહારાષ્ટ્રમાં માત્ર બે દિવસ યોજાશે ચોમાસું સત્ર ; આ મુદ્દાઓ પર થશે ચર્ચા
મુંબઈમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 5 અને 6 જુલાઇએ યોજાનાર છે. બે દિવસ ચોમાસુ સત્ર યોજવાનો નિર્ણય કોરોના સંકટને પગલે લેવામાં આવ્યો…
-
2019 ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપ્યા બાદ ભાજપે લગભગ દોઢ વર્ષ બાદ પૂર્વ મંત્રી રાજ પુરોહિતને સંગઠનમાં નવી જવાબદારી સોંપી છે. પુરોહિતને…